Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
PM મોદીની સુરક્ષા ચૂક મામલે ગૃહમંત્રી અમીત શાહે કરી મોટી જાહેરાત.. - GUJJUFAN

PM મોદીની સુરક્ષા ચૂક મામલે ગૃહમંત્રી અમીત શાહે કરી મોટી જાહેરાત..

ગૃહમંત્રી અમિત શાહ ત્રણ સભ્યોની કમિટીની રચના કરી, કમિટી સુરક્ષા ચુપ કેસની તપાસ મામલે રિપોર્ટ આપશે. આખરે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી મોદીની કહેવાથી સુરક્ષા જોખમાય મોટી કાર્યવાહી કરી દીધી છે. પીએમ મોદીની સુરક્ષા કેન્દ્ર સરકારે ગંભીરતાથી લીધી છે. ગૃહ મંત્રાલય સુરક્ષા કેસની તપાસ માટે ત્રણ સભ્યોની કમિટીની રચના જાહેર કરી છે.

ત્રણ સભ્યોની કમિટિને વહેલી તકે તપાસ કરીને રિપોર્ટ સુપરત કરવાનું ગૃહ મંત્રાલય જણાવી દીધું છે. ગૃહ મંત્રાલયનો ઓર્ડર મળતા કમિટીએ તેનું કામ શરૂ કરી દીધું હોવા નામ નિર્ણયો લેવાયા છે.

કમિટિ જરૂર પડે પંજાબની પણ મુલાકાત લેશે, અને ત્યાં જઈને માહિતી મેળવશે ત્રણ સભ્યોની કમિટી માં કોણ કોણ આવશે તે પણ જણાવવામાં આવ્યું છે.

ત્રણ સભ્યોની કમિટીની આગેવાની સુધીરકુમાર સકસેના કરશે તેમજ તેમાં બલવીર સિંહ અને સુરેશ સામેલ રહેશે.

ગૃહમંત્રી અમીત શાહે પીએમ મોદી સુરક્ષા ટ્વિટ કરીને કહ્યું હતું કે પંજાબમાં પીએમ મોદીની સુરક્ષા ના ઉલ્લંઘન અંગે અહેવાલ માંગ્યો છે.

વડાપ્રધાન ની મુલાકાત દરમિયાન સુરક્ષા પ્રક્રિયામાં આવી બેદરકારી સંપૂર્ણપણે અસ્વીકાર્યો છે, જેને લઇને જવાબદારી નક્કી કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *