નેતા હોય તો આવા., આમ આદમી પાર્ટીના નેતાએ કર્યું આ કાર્ય, તમે પણ જાણીને કહેશો વાહ વાહ…

વડોદરામાં પાદરા ની નજીક અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી છે. જ્યારે આ ઘટના બાદ આમ આદમી પાર્ટીના નેતા ચર્ચામાં આવી ગયા છે. આમ આદમી પાર્ટીના નેતા દ્વારા પ્રશંસનીય કામ કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના નેતા ઈશુંદાન ભાઈ ગઢવી અકસ્માતમાં ભોગ બનેલા દંપતીની મદદ કરવા આવ્યા હતા.

ઈશુદાન ગઢવી દ્વારા અકસ્માતમાં ભોગ બનેલ દંપતીને લઈને હોસ્પિટલ ખસેડવા નું કામ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર અત્યારે ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીનો પ્રચાર અને પ્રસાર માટે જન સંવેદના યાત્રા અનુસાર ગુજરાતમાં ભ્રમણ કરી રહ્યા છે.

ત્યારે આ હેતુસર તેઓ વડોદરાના પાદરા ની મુલાકાતે હતા અચાનક જ આ યાત્રા દરમિયાન રસ્તામાં એક દંપતીને અકસ્માત થયો હતો. કે જેઓ ને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાની જરૂરી હતા અકસ્માત સ્થળે થી પસાર થતા ઈશુદાન ગઢવી એ ગાડી રોકી ઘાયલ દંપતીને પોતાની ગાડીમાં બેસાડ્યા અને ક્રોસ રોડ હોસ્પિટલમાં ખસેડયા હતા.

આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી અકસ્માતમાં ભોગ બનેલા દંપતી ની મદદ કરી હતી.આમ આદમી પાર્ટી દ્વારા લોકોની સેવા અને મદદ ના કાર્યો કરવામાં આવી રહ્યા છે.

દિવસેને દિવસે આમ આદમી પાર્ટી ખૂબ મજબૂત બની રહી છે. શહેરો અને ગામડામાં થી લાખો સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે અને તેની લોકપ્રિયતા વધી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *