Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
મહત્વના સમાચાર / પીએમ કિસાન યોજના નો હપ્તો લેવા માટે જરૂરી છે આ કાર્ડ, નહીંતર નહીં આવે ખાતામાં પૈસા.. - GUJJUFAN

મહત્વના સમાચાર / પીએમ કિસાન યોજના નો હપ્તો લેવા માટે જરૂરી છે આ કાર્ડ, નહીંતર નહીં આવે ખાતામાં પૈસા..

જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ના લાભાર્થી છો તો તમારા માટે કામની ખબર છે. મોદી સરકારે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા માં કેટલાક ફેરફાર કરી દીધા છે. આ હેઠળ હવે પીએમ કિસાન યોજના માં રજીસ્ટ્રેશન માટે રાશનકાર્ડ અનિવાર્ય કરી દીધું છે. એટલે તમે પણ રાશન કાર્ડ વગર આ સ્કીમમાં રજીસ્ટ્રેશન કરાવી શકો.

રાશનકાર્ડ ની અનિવાર્યતા સાથે પંજીકરણ દરમિયાન દસ્તાવેજોના માત્ર સોફ્ટ કોપી બનાવી પોર્ટલ પર અપલોડ કરવી પડશે. હવે ખાતાની આધારકાર્ડ બેંક પાસબુક અને ઘોષણાપત્ર નિહાર કોફી જમા કરવાની અનિવાર્યતા ખતમ કરી દેવામાં આવશે.

હવે આ દસ્તાવેજોની પીડીએફ ફાઈલ બનાવી પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે. એનાથી ખેડૂતોનો સમય બચે સાથે જ નવી વ્યવસ્થામાં યોજનાને વધુ પારદર્શિતા બનાવી કોશિશ કરવામાં આવી છે.

સરકારે પીએમ કિસાન યોજના હેઠળ રજૂ કરવાની તારીખ નક્કી કરી છે. કેન્દ્ર સરકાર 15 ડિસેમ્બર 2021 સુધી પ્રધાન કિસાન સન્માન નિધિ યોજના નો 10 મો હપ્તો જાહેર કરવાની યોજના બનાવી રહી છે.

સરકારે ગયા વર્ષે ૨૫ ડિસેમ્બર 2020 ના રોજ ખેડૂતોનાં ટ્રાન્સફર કર્યા હતા.જો તમે કિસાન સન્માન નિધિ યોજના ના લાભ લઈ રહ્યા છો તો તમારે આ સૂચના ખૂબ મહત્ત્વની છે.

મોદી સરકારે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા માં ઘણા બધા ફેરફારો કરી દીધા છે. આ માટે હવે પીએમ કિસાન યોજના રજીસ્ટ્રેશન માટે રેશનકાર્ડ અનિવાર્ય કરી લીધું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *