રાજકારણમાં પડધમ / ભાજપે 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની કરી નિમણૂક, કોંગ્રેસ અને આપની ચિંતામાં વધારો..

ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની આગામી ચૂંટણી બાબતે રણનીતિ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક રવિવારે દિલ્હીમાં મળશે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ પાર્ટીના તમામ દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત ભાજપના અધ્યક્ષ જે.પી.નડ્ડા ગયા મહિને જ પોતાની કાર્ય કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ આ કાર્યકારિણીની પ્રથમ બેઠક મળવાની છે. કારણ કે પાર્ટી કાર્યકારણી બેઠક દિલ્હીની બહાર કોઈ ચૂંટણીના રાજ્યમાં કરતી હતી.

પરંતુ મહામારી ના સંક્રમણ અને પ્રોટોકોલનો ધ્યાનમાં લેતા આ વખતે પણ દિલ્હીમાં જ રાષ્ટ્રિય કાર્યકારણી બેઠક બોલાવવામાં આવી છે. મોદી સરકાર ફરી સત્તામાં આવ્યા બાદ 2019માં પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની સમિતિ આ પ્રથમ બેઠક હશે.

પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અરૂણસિંહ રબારી ના સભ્યો ને પત્ર લખીને જણાવ્યું હતું કે, રાષ્ટ્રિય કાર્યકારણી બેઠક દિલ્હીમાં 7 નવેમ્બર યોજાવાની છે.

જે રાષ્ટ્રીય કાર્યકારી સમિતિની બેઠક 10:00 શરૂ થશે અને બપોરે ત્રણ વાગ્યે સમાપ્ત થશે. આ બેઠક નું સ્થાન કન્વેન્શન સેન્ટર છે.

આ બેઠકની શરૂઆત રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ના ઉદઘાટન સંબોધનથી શરૂ થશે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક સમાપન સંબોધન પણ કરશે.

ભાજપે 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પર નિમણૂક કર્યા માત્ર એવું રાજ્ય છે. જેમાંથી બે લોકો રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. જેમાં ઉત્તરાખંડના પૂર્વ રાજ્યપાલ અને સાંસદ રેખા વર્માને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ કુમાર સિંહ પણ ઉત્તર પ્રદેશના છે. આ ઉપરાંત ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મીકાંત વાજપેયી ની વિશેષ આમંત્રિત તરીકે કાર્યકારી સમિતિ માં પણ શામેલ કરવામાં આવ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *