ગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવવાની તૈયારીમાં, આ નેતા સહિત બે યુવા નેતા કોંગ્રેસમાં જોડાય તેવી..
ગુજરાતમાં કોંગ્રેસમાં જોડાશે બે મોટા દિગ્ગજ નેતા કનૈયા કુમાર અને જીગ્નેશ મેવાણી જોડાશે ગુજરાત કોંગ્રેસમાં. ગુજરાતમાં 2022 વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણમાં હલચલ જોવા મળી રહી છે. સત્તા પાર્ટી દ્વારા પહેલાથી નેતૃત્વમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. સાથે જ મંત્રીમંડળ ને પણ બદલી કરવામાં આવી છે.
બધા નવા મંત્રીનું સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે ચૂંટણીને લઈને કોંગ્રેસ પણ આ વખતે સક્રિય જોવા મળી રહી છે. કારણ કે, કોંગ્રેસ દ્વારા પણ પૂરા જોશમાં અત્યારથી જ ચૂંટણી અધિકારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
જો આ બંને નેતા કોંગ્રેસમાં જોડાય તો મોટો ફાયદો થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
સૂત્રો દ્વારા આવી માહિતી પણ સામે આવી છે કે, જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલય સંઘના ભૂતપૂર્વ પ્રમુખ કનૈયાકુમાર તેમજ ગુજરાતના પક્ષના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આ મહિનાના અંતમાં એટલે કે સપ્ટેમ્બરના અંતમાં કોંગ્રેસમાં જોડાઇ શકે છે.
જેથી કોંગ્રેસના બે નેતા થી કેટલાક લાભ થઈ શકે છે. આ દિગ્ગજ નેતા 28 સપ્ટેમ્બરે કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા છે. પંજાબમાં કોંગ્રેસ માં હાલ જ ઊથલ પાથલ ચાલી રહી છે.
તો થોડાક દિવસોમાં સમાપ્ત થયા બાદ 28 સપ્ટેમ્બરના રોજ શહીદ ભગતસિંહ નો જન્મ દિવસે બંને મેતા કોંગ્રેસનો ખેસ ધારણ કરે તેવી પૂરેપૂરી સંભાવના છે.
સમગ્ર મામલે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે આ બંને યુવા નેતાઓ અને કોંગ્રેસના નેતૃત્વ વચ્ચે મધ્યસ્થ બન્યા છે. તેવું સૂત્રો દ્વારા આ માહિતી સામે આવી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!