રાજકારણમાં ભૂકંપ આવવાની તૈયારીમાં, અમિત શાહે આ દિગ્ગજ નેતા સાથે કરી બેઠક..

અમિત શાહ સાથેની બેઠકમાં અનેક અધિકારીઓ હાજર રહેશે. અને પ્રતિનિધિઓ પણ હાજર રહેશે અને મહત્વના મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ આ બેઠકમાં ભાગ લેશે. ત્યારે હવે લોકોની નજર આ બેઠક પર મંડાયેલી છે. ત્યારે સવાલ ઊભા થઈ રહ્યા છે કે, શું અમિત શાહ સાથે વન-ટુ-વન બેઠક કરવામાં આવશે ?

શું ભાજપ અને શિવસેના વચ્ચે નું અંતર કાપવાનો કોઈ રસ્તો આ બેઠકમાં કાઢવામાં આવશે ? આ જ કારણ છે કે, ઉદ્ધવ ઠાકરેની આ મુલાકાતને લઇને રાજકીય ચર્ચાએ જોર પકડયું છે.

આ યોગ્ય છે કે, જ્યારે રાજ્યો માં અનેક સામનો કરવા માટે કેન્દ્રીય રાષ્ટ્રીય યોજનાઓ અને સંકલ્પ અને ચોક્કસ આકાર આપવામાં આવે. આ મુદ્દે 26 સપ્ટેમ્બરના રોજ યોજાનારી બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2015માં કેન્દ્ર ઠરાવ નક્કી કર્યો હતો. ત્યારે આ બેઠકમાં ઠરાવ ને આગળ વધારવા સુરક્ષા સંબંધિત મુદ્દાઓ, વિકાસના કામોમાં ઝડપ લાવવા અને સ્થાનિક રહેવાસીઓના અધિકારોનું રક્ષણ કરવા મુદ્દે મહત્વપૂર્ણ રહેશે.

આ બેઠક માટે દિલ્હી જતા પહેલા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સોમવારે એક બેઠક યોજી હતી.

આ બેઠકમાં રાજ્યના ગૃહ મંત્રી દિલીપ પાટીલ, મુખ્ય સચિવ સીતારામ કુંટે અને વરિષ્ઠ પોલીસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્ય સરકારના ભંડોળના ખર્ચને લઇને પણ અનેક મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *