Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
રાજકારણમાં ભૂકંપ આવવાની તૈયારીમાં, કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી અમિત શાહ સાથે કરશે મુલાકાત, ભાજપમાં જોડાય તેવી શક્યતા - GUJJUFAN

રાજકારણમાં ભૂકંપ આવવાની તૈયારીમાં, કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી અમિત શાહ સાથે કરશે મુલાકાત, ભાજપમાં જોડાય તેવી શક્યતા

પંજાબમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ આજે દિલ્હી પહોંચી રહ્યા છે. ત્યારે કેપ્ટન અમરિંદર સિંહ પહેલા તેમના વફાદાર અને કોંગ્રેસી નેતા દિલ્હીમાં મળી ચૂક્યા છે. તથા આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, રાજકીય ઘટનાક્રમ કંઈક મોટો ફેરફાર થઈ શકે છે.

અમિત શાહ અને જે.પી નડ્ડા સાથે કેપ્ટન અમરિંદર સિંહ મુલાકાત કરે તેવી પુરેપુરી શક્યતા જોવા મળી રહી છે. પોતાના દિલ્હીના પ્રવાસ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા મુલાકાત કરી શકે છે.

તેને લઈને ઘણા પ્રકારની અટકળો વહેતી થઇ છે. તમને જણાવી દઇએ કે, આ મહિનાના નવજોત સિંહ સિધ્ધુ સાથે ચાલી રહેલા

વિવાદ બાદ અમરિંદર સિંહ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું કે, કોંગ્રેસે ત્યારબાદ રણજીતસિંહ અને પંજાબના મુખ્યમંત્રી બનાવ્યા હતા.

અલગ પાર્ટી બનાવે તેવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સીએમ પદથી રાજીનામુ આપ્યા બાદ અમરિંદર સિંહ કહ્યું હતું કે અપમાનિત હું છું.

ત્યારબાદ આ નિર્ણય લીધો આ સાથે જ તેમણે નવજોત સિંહ સિદ્ધુ નો ખુલીને વિરોધ કર્યો હતો. અને કહ્યું હતું કે, નવજોત સિંહ સિદ્ધુ અને સીએમ બનાવી દેશો નહીં.

અમરસિંહે કહ્યું હતું કે, નવજોત સિધ્ધુ નો વિરોધ અનુમાન લગાવવામાં આવ્યો હતો તે પંજાબ પોતાના અલગ પાર્ટી પણ બનાવી શકે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *