રાજકારણમાં ભૂકંપ આવવાની તૈયારીમાં, 300થી વધુ કાર્યકર્તાઓ પાર્ટી સાથે છેડો ફાડી જોડાશે..
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સહિત પૂર્વ અને વર્તમાન હોદ્દેદારો હાલના પાલિકાના સદસ્યોને 300 જેટલા કાર્યકરોએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ કુંભરવાડી યાને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી અમારી માંગ છે અનેક વખત રજૂઆતો કરેલ છે. ધ્રોલ શહેર કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા છે તે સ્થાનિક કાર્યકરોના વિશ્વાસમાં લીધા વિના મનસ્વી રીતે ઓર્ડર લાવીને બનાવાયા છે.
જે અયોગ્ય છે, ધ્રોલ શહેર મોટાભાગના કાર્યકર્તાઓ આ પ્રમુખની નિમણૂક થતા નારાજ છે. અમારી અનેક રજૂઆતોને ધ્યાનમાં ન લેવાતા હવે અમને એવું લાગે છે
કે, જે પક્ષમાં આપણી વાત સાંભળવામાં આવતી ન હોય તો અમારે કોંગ્રેસ પાર્ટી માં રહેવાનું કોઈ મતલબ નથી.
પક્ષના આવા મનસ્વી વર્તન થી નારાજ થઈને તેઓ પદ પરથી રાજીનામુ આપશે તેવું જણાવ્યું છે. કોંગ્રેસમાં ડખ્ખો થઇ રહ્યા છે અને આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચી ગયા છે.
રાજીનામું આપ્યા બાદ દિનેશ શર્મા પ્રથમ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગુજરાતના પ્રભારી રઘુ શર્મા તેમના ગુજરાતના પ્રભારી આપ્યો છે.
તે કોંગ્રેસનું શાસન આવે તે માટે આપ્યું છે. અમદાવાદ કે એના લીડર તરીકે મને મળવાનો સમય આપતા નથી મારું અપમાન છે કે, નહીં તે રાહુલજી નક્કી કરે.
વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમને પક્ષ પલટાનો દોર શરૂ થઇ ગયો છે, અને તમામ પાર્ટીઓ આગામી વિધાનસભાની ચૂંટણી જીતવા માટે ની કવાયત શરૂ કરી દીધી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!