ઈશુદાન ગઢવી ની હાજરીમાં કોંગ્રેસના બે યુવાનેતા આપમાં જોડાયા.
આમ આદમી પાર્ટીના જન સંવાદ કાર્યક્રમ માં ઈશુદાન ગઢવી સહિતના કેટલાક દિગ્ગજ નેતા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ નો બીજું ચરણ આવશે કેવું ઇશ્વરદાન ગઢવી દ્વારા નિવેદન આપવામાં આવ્યું. બનાસકાંઠા ના નાનુડા ગામ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કોંગ્રેસના બે યુવા નેતા લલિત દાન ગઢવી અને અરજીત ભાઈ ચૌધરી આપમાં જોડાયા છે.
લલિત દાન ગઢવી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે હું લોકોની સેવા માટે આપ માં જોડાવ છું. લલિત દાન ગઢવી ની નીચે ના કાર્યકર્તાઓ પણ આપ નો ખેસ ધારણ કર્યો છે. નિવેદન આપવામાં આવ્યો હતો કે હું આગળના સમયમાં લોકો ના હિત માટે કાર્ય કરતો રહીશ.
ઇશ્વરદાન ગઢવી એ કહ્યું હતું કે હું ઈશુદાન ગઢવી અને વિજયભાઈ સુવાળા ની હાજરીમાં આપ માં જોડાઈ રહ્યો છું. અને આ નાનુડા ગામના કેટલાક લોકો પણ આપમાં જોડાયા છે.
અને હું સત્તા માટે નહીં સેવા કરવા માટે આપ માં જોડાયો છું. નબળી પડે રહેલી કોંગ્રેસમાંથી રાજીનામું આપી.
આ બે યુવા નેતા ને ઇસુદાન ગઢવી એ આપનો ખેસ પહેરાવી ને સ્વાગત કર્યું હતું. અને કહ્યું કે આ બે યુવા નેતા આમ આદમી પાર્ટીમાં જોડાવાથી પાર્ટી નું બળ વધશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!