ઈશુદાન ગઢવીએ ભાજપ ને લઈને આવ્યો મોટું નિવેદન, લીધી આડા હાથે કહ્યું..

પરિવર્તન યાત્રા પછી તરત જ આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં ખૂબ મોટા પાયા પર ફ્રી વીજળી આંદોલન શરૂ કર્યું અને પરિવર્તન યાત્રા ની જેમ ફ્રી વીજળી આંદોલન પર સફળ રહ્યું છે. આજે આખા ગુજરાતમાં ફ્રી વીજળી આંદોલન સફળ થયું છે. તેની પાછળનું શ્રેય આમ આદમી પાર્ટીના મહેનતુ અને પ્રામાણિક કાર્યકરોને જનતાને જાય છે.

આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ અમદાવાદના નારણપુરા અને સુરત, ઓલપાડ, વરાછા, ભાવનગર, ગાંધીનગર, જુનાગઢ, જામનગર, વડોદરા, ભરૂચ અને અન્ય શહેરમાં યાત્રાનું આયોજન કર્યું હતું.

પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓએ ગુજરાતના દરેક જિલ્લામાંથી હજારો અને લાખો લોકોનો જન સંપર્ક કર્યો છે. આમ આદમી પાર્ટીનું ફ્રી વીજળી આંદોલન સફળ રહ્યું છે. ગઢવીએ જણાવ્યું હતું.

ઈશુદાન ગઢવી વધુમાં કહ્યું હતું કે, જનસંપર્ક પરથી ખબર પડી કે ભાજપ અને કોંગ્રેસ પાયાના સ્તરે થી ગાયબ થઇ ગયા છે. આમ આદમી પાર્ટીના આંદોલન હવે જન આંદોલનનું સ્વરૂપ લઈ લીધું છે. આમ આદમી પાર્ટીના આંદોલનમાં જનતા ભાગીદારી આપી રહી છે.

લોકોનું સમર્થન મળી રહ્યું છે. આમ આદમી પાર્ટી શરૂઆતથી જનતાની સાથે છે, અને જનતાના મુદ્દા ઉઠાવતી રહી છે. આગામી વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ-તેમ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

તમામ પાર્ટીઓ ઇલેક્શન મોડમાં આવી ગઈ છે. આગામી ચૂંટણી જીતવા માટે કમર કસી ને રણનીતિ અને બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકા ના ખેડૂતો એક્શન મોડ માં જોવા મળી રહ્યા છે. ગામમાં ભાજપના નેતાઓને પ્રવેશ ન આપવા માટેની ચીમકી ઉચ્ચારી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *