જય માં મોગલ / આ બહેન પોતાની માનતા પૂરી કરવા માટે માં મોગલ પાસે 5000 રૂપિયા લઈને પહોંચ્યા, ત્યારે મણીધર બાપુ એવું કહ્યું કે..
મા મોગલ ના પરચા અપરંપાર રહ્યા છે મા મોગલના દર્શન માત્રથી ભક્તો ધન્ય ધન્ય થઈ જાય છે. ભક્તો પણ જ્યારે પોતાના જીવનમાં દુઃખ આવે છે. ત્યારે તેઓ મા મોગલ ને અચૂક યાદ કરતા હોય છે. કહેવાય છે કે, સાચા દિલથી માં મોગલને માનો તો મોગલ બધા ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. માં મોગલ ના પરચા અપરંપાર રહ્યા છે. માં મોગલના દર્શન માત્રથી ભક્તોનું જીવન ધન્ય થઈ જાય છે.
ભક્તો પણ માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખી માં મોગલ ની માનતા માને છે. મા મોગલ ને સાચા દિલથી માનો તો માં મોગલ તમામ ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે. આ ઉપરાંત માં મોગલ અત્યાર સુધીમાં લાખો ભક્તોને પરચા બતાવ્યા છે.
ત્યારે આજે આપણે એક એવા પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેમાં એક યુવતી પોતાની માનતા પૂરી કરવા માટે 5000 રૂપિયા લઈને કચ્છમાં આવેલા કબરાઉ ધામમાં મા મોગલના મંદિરે આવી પહોંચી છે. કહેવાય છે કે, લોકો પણ મા મોગલ પર વિશ્વાસ રાખીને મા મોગલ ની માનતા માનતા હોય છે.
તમે પણ આ પરચા વિશે સાંભળીને માતા મોગલ પ્રત્યે વિશ્વાસ બંધાઈ જશે. એક યુવતી પોતાની માનતા પૂરી કરવા માટે 5000 રૂપિયા લઈને કબરાઉ ધામ માં મોગલ ધામ મંદિરે આવી પહોંચી હતી. ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે કબરાઉ ધામમાં મા મોગલના મંદિરે મણિધર બાપુ સાક્ષાત બિરાજમાન છે.
જેમાં મા મોગલ પર શ્રદ્ધા રાખીને મા મોગલ ની માનતા માનો તો માં મોગલ અવશ્ય મનોકામના પૂર્ણ કરે છે. મણીધર બાપુ એ યુવતીને 5000 રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને પરત આપતા કહ્યું કે, મા મોગલ ને કોઈ દાનભેટ ની જરૂર નથી.
માતા તો માત્ર ભાવના ભૂખ્યા છે.મણીધર બાપુએ યુવતી ને આશીર્વાદ આપતા કહ્યું કે, આ પૈસા તું તારી દીકરીને આપજે તારી દીકરી ધન્ય ધન્ય થઈ જશે, અને માતા રાજી થઈ જશે. માં મોગલ માત્ર ભાવના ભૂખ્યા છે. જય માં મોગલ.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!