જીગ્નેશ મેવાણીએ કહ્યું કે હું અપક્ષ નેતા તરીકે આ કાર્ય કરી શકું, તો વિજય રૂપાણી કેમ ન કરી શકે…
જીગ્નેશ મેવાણી વડગામ ની જનતા ને આપી. ભેટ છાપીમાં ઓક્સિજન રિફિલિંગ પ્લાન્ટનો લોકાર્પણ કર્યો રોજના 800 સિલેન્ડર રિફિલિંગની ક્ષમતા ધરાવે છે આ પ્લાન્ટ. આ મહામારીની આશંકા ની વચ્ચે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વડગામ વાસીઓને એક અનોખી ભેટ આપી છે.
જીગ્નેશ મેવાણી વડગામ છાપી PHC સેન્ટર ખાતે કે.એલ ની સમતા સાથેના ઓક્સિજન રિફિલિંગ પ્લાન્ટની લોકાર્પણ કર્યું હતું.
આ પ્લાન્ટના લોકાર્પણમાં અનેક સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. આ મહામારીની બીજી લહેર માં ઓક્સિજન ના અભાવ થી જિલ્લામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા.
જ્યારે લોકો ઓક્સિજન માટે જિલ્લે જિલ્લે ભટકતા રહ્યા પણ ઓક્ષિજન મળ્યો નહીં. ત્યારે છપી ખાતે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થતાં. સ્થાનિક લોકોને ખુશી વ્યક્ત કરી હતી.
ધારાસભ્ય જીગ્નેશ મેવાણી નો આભાર માન્યો હતો.આ મહામારી ની બીજી લહેર બાદ જ પરિસ્થિતિ ગુજરાત અને દેશભરમાં સર્જાય ત્યારે જ ધારાસભ્ય દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે, વડગામની જનતા માટે કોઈ પણ કિંમતે ઓક્સિજનનો પ્લાન્ટ ઉભો કરવો છે.
ત્યારબાદ એક સંસ્થા મદદ માટે આગળ આવી. તેઓ જીગ્નેશ મેવાણી દ્વારા નિવેદન આપવામાં આવ્યો.જીગ્નેશ મેવાણી કહ્યું કે, હું અપક્ષ તરીકે ગુજરાતમાં સૌથી મોટો ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરી શકું તો વિજય રૂપાણી કેમ ન કરી શકે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!