જીગ્નેશ મેવાણીએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન કહ્યું, ભાજપે ખેડૂતોને…
વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાતા યુવા હુંકાર રેલી અને અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો જોડાયા હતા. બનાસકાંઠામાં કોંગ્રેસનું પ્રભુત્વ હોવાથી જાણીજોઈને ભાજપે અહીંના લોકોને પાણીથી વંચિત રાખ્યા છે. તેવા સરકાર સામે પ્રહાર કર્યા હતા. વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમવાર બનાસકાંઠામાં આવતાં ભારે વાડા થી નીકળી
હું કારેલી પાલનપુર સર્કિટ હાઉસ ખાતે આવી તમામ ધારાસભ્યોને તેમજ કાર્યકરો અને મહિને હુંકાર રેલી યોજી પાલનપુરના આરટીઓ સર્કલ નજીક આવેલી બીકે ગઢવી સંકુલ ખાતે પહોંચતા કાર્યકર્તા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
કે હાર્દિક પટેલે આક્ષેપ કર્યા હતા કે ગુજરાતમાં 30 વર્ષથી સત્તા માં બેઠેલી પાર્ટી ને હરાવી મુશ્કેલ છે, તેવું કોઈ કહેતું હોય તો હું તેને કહેવા માગું છું કે, આજે બનાસકાંઠા જનતાએ છો સીટો કોંગ્રેસને આપી હતી.
જ્યાં વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અક્ષર સાથે કહ્યું કે, આજે કોંગ્રેસ પક્ષમાં નહીં કોંગ્રેસ નામના આપણા પરિવારમાં જોડાઈ રહ્યો છું. દેશના બંધબારણે બચાવવા માટે હું કોંગ્રેસમાં જોડાયો છું.
ગુજરાતમાં 40 ટકા મહિલાઓ ચા બનાવે ત્યારે તેમાં દૂધ નાખી નથી શકતી. તેવું મેં ક્યાંક વાંચ્યું છે. બનાસકાંઠામાં કોંગ્રેસનું પ્રભુત્વ હોવાથી જાણીજોઈને
ભાજપે અહીંના લોકોને પાણીથી વંચિત રાખ્યા છે. બનાસકાંઠામાં ખેડૂતોને સમયસર વીજળી નથી મળતી, પ્લોટ નથી હોતા. કોઈ રોજગારી નથી મળતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!