શાળાઓ શરૂ કરવાને લઈને જીતુ વાઘાણી આપ્યું મોટું નિવેદન, જાણો શાળાઓ ક્યારે ખુલશે..
રાજ્યમાં મહામારી ના કારણે ધોરણ 1 થી 9ના ક્લાસ બંધ કરી દેવાયા છે. આ ગ્લાસને ફરી શરૂ કરવા ખાનગી શાળા સંચાલક ને ભારે દબાણ કરી રહ્યા છે. અત્યારે ક્લાસમાં ફરી શિક્ષણ શરૂ કરવા મુદ્દે આજે નિર્ણય લેવાયો છે. ગુજરાતના ભુપેન્દ્ર સરકાર ધોરણ એક થી નવ ની શાળાઓ ફરી ખોલવા કે નહીં તેના પર આજે નિર્ણય લેશે.
રાજ્યમાં ધોરણ એક થી નવ ની શાળાઓમાં મહામારી ના કેસ વધતા 31 જાન્યુઆરી સુધી ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું હતું. આ મુદત આજે પૂરી થઈ ગઈ છે.
બીજી તરફ રાજ્યમાં મહામારી ના કેસમાં સતત ઘટાડો થતાં ધોરણ 1 થી 9 ના ક્લાસ ફરી શરૂ કરવા ખાનગી શાળા સંચાલકોએ ભારે દબાણ કરી રહ્યા છે. તેમને સરકાર સમક્ષ પણ રજૂઆત કરી છે.
આ રજૂઆતના પગલે ધોરણ એક થી નવ ની શાળાઓ ફરી ખોલવા સંદર્ભે આજે શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં મળનારી બેઠકમાં નિર્ણય લેવાશે.
મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં કોર કમિટીની બેઠક બાદ ધોરણ 1 થી 9 ના ક્લાસ ફરી શરૂ કરવા કે નહીં તે મુદ્દે નિર્ણય લેવાશે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શાળાઓમાં શિક્ષણ બાબતે મોટી જાહેરાત કરી છે.
ખાનગી શાળા સંચાલકોએ રાજ્યના શિક્ષણ વિભાગની શરૂ કરવા માટે પત્ર લખ્યો છે. શિક્ષણ મંત્રીએ કહ્યું કે, રાજ્યની તમામ સ્કૂલોમાં બાળકોની સલામતી તથા સુરક્ષા અંગેની પૂરતી વ્યવસ્થા કર્યા પછી જો પ્લાન્ટ શરૂ કરવામાં આવશે.
જીતુ વાઘાણી એ કહ્યું હતું કે ગુજરાત રાજ્યમાં સરકાર માટે બાળકોની સુરક્ષા સૌથી પહેલી પ્રાયોરિટી છે, અને તે મુદ્દે કોઈ સમાધાન નહીં કરાય.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!