જીતુ વાઘાણીએ ચૂંટણી પહેલા લીધો એક મહત્વનો મોટો નિર્ણય..
જીતુ વાઘાણીએ મોટો નિર્ણય લીધો છે. ધોરણ 9, 10, 11 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો જે વિદ્યાર્થીઓને વિશાળ હિતને ધ્યાનમાં રાખીને શિક્ષણ મંત્રી કોણ છે. અને હવે તે સામાન્ય પ્રવાહના હેતુલક્ષી પ્રશ્ન 30 % પુછાશે. વર્ણાત્મક જે 80% પૂછતા હતા તે હવે 70 ટકા પુછાશે. વિદ્યાર્થીઓએ તણાવમુક્ત પરીક્ષા આપી શકે
અને ચિંતા મુક્ત વાતાવરણમાં હેતુલક્ષી પ્રશ્નો જે 20% પૂછતા હતા તે હવે 30 % ટકા પુછાશે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી આ પ્રકારની એક મોટી જાહેરાત કરી છે.
આ મળીને ધ્યાનમાં લઈને તથા સ્પર્ધાત્મક પરીક્ષામાં કામ લાગે તે માટે આ એક મહત્વનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓ માટે દ્વારા લેવામાં આવ્યો છે.
જીતુ વાઘાણી ફરી એકવાર મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય વિદ્યાર્થીઓના હિતમા માનવામાં આવી રહ્યો છે.
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના નિર્ણય તે વિદ્યાર્થીઓ માં ખુશીનો માહોલ છવાઇ ગયો છે. હજી સુધી ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ કરવાનો કોઈ પણ નિર્ણય આવ્યો નથી.
તે અંગે જીતુ અગ્રણીએ કહ્યું કે, આગામી સમયમાં બેઠક કરીને નિર્ણય લેવામાં આવશે. ત્યારબાદ ધોરણ 1 થી 5 ની શાળા રાબેતા મુજબ શરૂ થશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!