Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
કેજરીવાલે લખ્યો PM મોદીને પત્ર, દિલ્હીમાં આવી શકે છે આ મોટું સંકટ - GUJJUFAN

કેજરીવાલે લખ્યો PM મોદીને પત્ર, દિલ્હીમાં આવી શકે છે આ મોટું સંકટ

દિલ્હીમાં વીજ સંકટ ના મોટા ભણકારા વાગી રહ્યા છે. ત્યારે દિલ્હી સરકારના ઉર્જામંત્રી સતેન્દ્ર જૈન વીજળી કંપનીઓ સાથે બેઠક કરી છે. જેમાં દિલ્હીની ત્રણ મોટી વીજ કંપની BSES, બીએસએસ યમુના TPDDL કંપનીના અધિકારીઓ સાથે બેઠક કરી હતી.આ બેઠકમાં શંકરને મહત્વની ચર્ચા કરવામાં આવી હતી.બેઠકમાં વીજ સંકટને કેવી રીતે કાઢી શકાય તેને લઇને ચર્ચા કરવામાં આવી હતી.

બીજી તરફ કોલસાની અછત ને લઈને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે સંકટ પર વિગતવાર માહિતી આપી છે

કે, કેજરીવાલે પીએમ મોદીને પત્ર લખીને માહિતી આપી કે થર્મલ પાવર પ્લાન્ટ માં કોલસાની અછત જ છે. સાથે જ હાલ થમલ પાવર પ્લાન્ટ પાસે કોલસા નો સ્ટોક કેટલો છે.

તે વિષે પણ તેમણે જાણકારી આપી હતી વધુમાં તેમણે નરેન્દ્ર મોદીને કહ્યું હતું કે, ગેસ આધારિત થર્મલ પાવર પ્લાન્ટ પર હવે નિર્ભરતા વધી શકે છે. જોકે આટલી ક્ષમતામાં પણ દિલ્હી પાસે ગેસ નથી.

કે જેનાથી લોકોને વીજળી પૂરી પાડી શકે. ઉલ્લેખનીય છે કે, વિશ્વ કપને લઇને મુખ્યમંત્રી કેજરીવાલે પીએમ મોદી સામે ત્રણ માંગો મૂકી છે. જેમાં પહેલી માંગ તેમણે એવી કરી છે કે પાવર પ્લાન્ટ માટે કોલસો મોકલવામાં આવે.

બીજી માંગી એવી કરી છે કે ગેસ આધારિત પાવર પ્લાન્ટમાં પર્યાપ્ત માત્રામાં આપવામાં આવે સાથે. ત્રીજી માંગ તેમણે એવી કરી છે નફાખોરી ના થાય તે માટે પ્રતિ યુનિટ વીજળી વેચવાને લઈને ભાવ નક્કી કરવામાં આવે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *