ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને સી.આર.પાટીલ કરશે બંધબારણે બેઠક, જોડાશે ભાજપમાં !
ગુજરાત માં આવનારી વિધાનસભાની ચૂંટણી અને રાજકારણ ગરમાયું છે. ત્યારે તમામ રાજકીય પક્ષો સમાજના મોટા માથાઓને તેની પક્ષમાં લેવા માટે એડીચોટીનું જોર કરી રહ્યું છે. તેમજ ખોડલધામના ચેરમેન નરેશ પટેલને કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા ખુલ્લો આમંત્રણ આપવામાં આવ્યું છે. કહ્યું છે કે, અમારી પાર્ટીમાં જોડાવવા ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે નરેશ પટેલને પત્ર લખીને પક્ષમાં જોડાવા કહ્યું હતું કે, હાલના દિવસોમાં નરેશ પટેલ ના રાજકારણ માં જોડાવાની ચર્ચા તેજ પકડી છે.
અને રાજકારણ ગરમાયુ છે કે નરેશ પટેલ કઈ પાર્ટીમાં જોડાયા છે. આવામાં નરેશ પટેલ અને સી.આર.પાટિલ રાજકારણમાં ફરી એકવાર મુલાકાત થવા જઈ રહી છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પટેલ 27 માર્ચે બીજીવાર રાજકોટની મુલાકાતે જશે. 15 દિવસમાં બીજી વખત રાજકોટની મુલાકાતે જશે. સાથે જ કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી દિલ્હી પહોંચ્યા છે.
હાઈ કમાન્ડ સાથે મુલાકાત કરી છે. તેવો આક્રમણ સાથે મુલાકાત નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવા મૂકી અને પસંદગી અંગે પણ ચર્ચા કરશે. તેવું સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે.
પરંતુ ભરતસિંહ સોલંકી દિલ્હી ની મુલાકાતને ઔપચારિક મુલાકાત ગણાવી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે કોંગ્રેસ હાઈ કમાન્ડ સતત નવી નિમણૂક કરી રહી છે.
તેવામાં આજે કોંગ્રેસ પ્રમુખ ગુજરાતમાં વધુ ચાર ઇન્ચાર્જ પ્રભારી નું નિમણૂક કરાઇ છે. નરેશ પટેલ હજી નથી કર્યું કે તે કઈ પાર્ટીમાં જોડાશે. નરેશ પટેલ હજી કઈ પાર્ટી સાથે જોડાશે તેની કોઇ સ્પષ્ટતા કરી નથી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!