ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કોંગ્રેસ હાઈ કમાન્ડ સામે મૂકી આ મોટી શરતો, કોંગ્રેસ મૂંઝાય ગયું !
છેલ્લા કેટલાક સમયથી ખોડલધામના ચેરમેન અને રાજકારણમાં અને ચર્ચા ચાલી રહી છે. જોકે નરેશ પટેલ પાર્ટીમાં જોડાઈ છે. તેને લઈને હજી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ એવી અટકળો ચાલી રહી છે કે, નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાયા છે. પરંતુ હજુ સુધી આ મામલે કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
તો સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે કે ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી નરેશ પટેલ કોંગ્રેસના મુખ્યમંત્રીના ચહેરો બને છે. પરંતુ કોંગ્રેસ હાઈ કમાન્ડ આ માટે રાજી નથી અને કહ્યું હતું કે, તેમની પહેલા પાર્ટીમાં જોડાવવા પછી આ મામલે વાતચીત કરીશું.
જોકે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કોંગ્રેસ પોતાના મુખ્યમંત્રી તરીકે જાહેર નહીં કરે તો નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે નહીં આવી સ્થિતિમાં સમાજ અને વડીલો ના પાડે છે.
આવું કહીને નરેશ પટેલ પક્ષમાં જોડાવાનો ઇનકાર કરી શકે છે. તેવું સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે. બીજી બાજૂ સમાજના સર્વે અનુસાર ખોડલધામ તમામ પાર્ટી હોય કરતાં મોટું છે.
જેથી નરેશ પટેલને રાજકારણથી દૂર રહેવું જોઈએ. નોંધનીય છે કે, કોંગ્રેસ પરેશ પટેલ ની શરત નહીં માને તો તે સમાજના નામે રાજકારણથી દૂર રહી ખોડલધામમાં સક્રિય રહેવાની જાહેરાત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ સંદેશા નબળી પડતી જઈ રહી છે.
ત્યારે થોડા સમય પહેલા હાર્દિક પટેલે પણ કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દેતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. પાટીદારોને રીઝવવા માટે નરેશ પટેલ કોંગ્રેસમાં એન્ટ્રી આપી શકે છે. તેવી જાણકારી મળી રહી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!