ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દિલ્હીમાં આ દિગ્ગજ નેતા સાથે કરશે, બંધબારણે બેઠક
વિધાનસભાની ચૂંટણીઓને લઇને રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે. જેમાં ખોડલધામના ચેરમેન અલ્પેશ પટેલ દિલ્હી મુલાકાતે રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. તેમજ મળતી માહિતી મુજબ નરેશ પટેલ શનિવારે પ્રશાંત કિશોર સાથે બેઠક કરશે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પ્રશાંત કિશોર ને મળ્યા બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પણ મળી શકે છે.
તેથી તેમની રાજનીતિ માં જોડાવાની અટકળો વધુ તેજ બની છે. તેમ જ નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવાની સંભાવના વધુ મજબુત થઇ છે. જ્યારે કોંગ્રેસે નરેશ પટેલ નો પ્રસ્તાવ સ્વીકાર કર્યો હોવાનું સુત્રો અનુસાર જાણવા મળ્યું છે.
કે કોંગ્રેસમાં સામેલ થવાની નરેશ પટેલ કોંગ્રેસમાં સામેલ થવાની સંભાવના મજબૂત થઈ છે. તેમજ નરેશ પટેલની ઈચ્છા હતી કે, પ્રશાંત કિશોર ગુજરાત કોંગ્રેસની કમાન સંભાળી તેમજ પ્રશાંત કિશોર કોંગ્રેસમાં સામેલ કરવા માટે સોનિયા ગાંધી ની ટીમલી લાલ ઝંડી આપી છે.
તેથી પ્રશાંત કિશોર કોંગ્રેસમાં સામેલ થવાની સ્થિતિમાં નરેશ પટેલ કોંગ્રેસમાં સામેલ થવાના સંકેતો વ્યક્ત કરવામાં આવી રહ્યા છે. જો કે થોડા દિવસ પૂર્વે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને હાર્દિક પટેલની ગુપ્ત બેઠક મળી હોવાના સંકેતો એ એ વેગ પકડ્યો હતો.
થોડા દિવસ પૂર્વે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની ગુપ્ત બેઠક હતા. ફરી નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાયા હોવાની ચર્ચાએ વેગ પકડ્યું છે,.
રાજકોટમાં અંદાજિત ત્રણ કલાક જેટલો સમય નરેશ પટેલ અને હાર્દિક પટેલ વચ્ચે ગુપ્ત બેઠક યોજાય છે. જ્યારે કોંગ્રેસે નરેશ પટેલ નો પ્રસ્તાવ સ્વીકાર કર્યો હોવાનું સુત્રો અનુસાર જાણવા મળ્યું છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!