કોળી સમાજના વિવાદને લઈને કુંવરજી બાવળીયા અને અજિત પવારે સમાધાન ને લઈને..
અખિલ ભારતીય કોળી સમાજમાં જોવા સામે આવ્યો છે. રાજકોટમાં કુંવરજી બાવળીયાએ મોટું નિવેદન આપ્યું છે. અખિલ ભારતીય કોળી સમાજનો વિખવાદ સામે આવેલ જોવા મળી રહ્યો છે. અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદેથી કુવરજી બાવળીયા ની હાકલ પટ્ટી કરાયા બાદ કોળી સમાજ માં મોટો જુથવાદ સર્જાયો છે.
ત્યારે રાજકોટમાં કુંવરજી બાવળિયા નિવેદન સામે આવ્યું છે કુવરજી બાવળીયા નિવેદન આપતા જણાવ્યું હતું કે, કોળી સમાજના આગેવાનો સાથે સમાધાન થઈ ગયું છે.
મારી અજીત પટેલ સાથે વાત થઈ ગઈ છે. અજીત પટેલે તેમની ભૂલ સ્વીકારી છે. અજીત પટેલે કહ્યું કે તમને હટાવવાની સત્તા મારી નથી. કોળી સમાજ પ્રમુખ પદેથી હટાવવા ને લઇને અમારું સમાધાન થઈ ગયું છે.
જોકે અખિલ ભારતીય કોળી સમાજ વિવાદ મામલે કુંવરજી બાવળિયાના નિવેદન પર અજીત પટેલ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, કુંવરજી બાવળિયા ખોટી વાત કરી રહ્યા છે.
અમારે કોઇ સમાધાન કે કોઇ વાત થઇ નથી. બીજી બાજુ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ લાલજી પટેલે નિવેદન આપતા કહ્યું હતું કે, કુંવરજી બાવળિયા પોતાની રીતે પ્રમુખ બનીને બેઠા છે.
સમાજના સંમેલનમાં કુંવરજી બાવળીયાએ કોઈ જવાબદારી લીધી કુંવરજી અખિલ ભારતીય કોળી સમાજ પટેલ સામે વિરુદ્ધનું કામ કર્યું છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!