મિત્રો હજુ પણ ઘણા લોકો એવા હોય છે. જે આગળ શું થવાનું છે. તેની ભવિષ્યવાણી કરી શકતા હોય છે. આજની યુવા પેઢી ભવિષ્યવાણીમાં ખૂબ જ ઓછું માને છે. પરંતુ અમુક વખત અનેક લોકોએ કરેલી ભવિષ્યવાણી સાચી પડેલી છે. અત્યાર સુધીમાં ઘણી ભવિષ્યવાણીઓ થાય છે. જેમાંથી ઘણી સાચી પડે છે. અને ઘણી ખોટી પડી જાય છે. એવી જ રીતે થોડા સમય પહેલા ગુજરાતના પરબધામના મહંત કરસનદાસ બાપુ એ કરેલી એ ભવિષ્યવાણી નો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.
જેમાં કરસનદાસ બાપુ પોતાની પાસે બેઠેલા લોકોને આગામી સમય કેવો આવશે શું થશે તેની વાત કરી રહ્યા છે. જેમાં કરસનદાસ બાપુ તેમની પાસે બેઠેલો લોકોને કહી રહ્યા છે. કે આવનારા સમયમાં બધા જ અનાજ ભેગું કરીને રાખજો. આવનારા સમયમાં પોતાના ખેતરમાં બાજુ અને જુવાર વાવી દેજો તમારી પાસે બાજરો હશે
તો તમે બાજરા અને પાણી પીને પોતાના દિવસો કાઢી શકશો. 2024 માં આવા દિવસો આવશે માટે ખેતરમાં બાજરો આવી દેજો વીડિયોમાં તમે જોઈ શકો છો, કે બાપુ ની આજુબાજુ ઘણા બધા લોકો બેઠેલા જોવા મળી રહ્યા છે. અને તેઓ શાંતિથી બાપુ ની વાત સાંભળી રહ્યા છે. કરસનદાસ બાપુ ની ભવિષ્યવાણીઓ અનુસાર આવનારા સમયમાં મોટો ભૂખ મરવા આવશે
અને આ દરમિયાન સમગ્ર વિશ્વમાં 6 કરોડ લોકો મૃત્યુ પામશે આ માટે કરસનદાસ બાપુ એ બધાને અત્યારથી તૈયારી મારે હોવાની સલાહ આપી છે. જેથી આ ગામે દિવસોમાં જ્યારે ભૂખ મારવા આવે ત્યારે તમે બધા બચી શકો. આ વીડિયોમાં દેખાય રહેલા બાપુ કસમદાસ બાપુ છે, કે કોઈ બીજા વ્યક્તિને તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી મિત્રો તમને જણાવી દે છે.
‘2023-24માં અનાજ ભેગું કરી રાખજો, વિશ્વમાં 6 અબજ માણસો ભૂખમરાથી મરી જશે: જાણો કરશનદાસ બાપૂની ભવિષ્યવાણી#ZEE24Kalak pic.twitter.com/KyDmffnbgq
— Zee 24 Kalak (@Zee24Kalak) September 18, 2022
કોરોના ની માં મારી દરમ્યાન પણ કરસનદાસ બાપુ નો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થયો હતો. એ લાખોની સંખ્યામાં કરસનદાસ બાપુ ની ભવિષ્યવાણી નો લોકોએ વીડિયો જોયો હતો. મિત્રો દુનિયામાં એક પછી એક મોટી આફત આવતા હવે, એવું લાગી રહ્યું છે. ત્યાં ગામે દિવસો આવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!