આ યુવકને માતાજીએ બતાવ્યો ચમત્કાર, પાવાગઢ દર્શન કરી પાછા ફરી રહ્યા હતા ત્યારે અચાનક થયું એવું કે..

ગઈકાલે વડોદરા નજીક દરજીપુરા ગામ પાસે એક મોટો ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં બપોરના સમયગાળા દરમિયાન છકડો રીક્ષા અને કન્ટેનર ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં અત્યાર સુધીમાં જાણવા મળતી માહિતી મુજબ 10 લોકોના મૃત્યુ થયા છે. આ ઘટનામાં સાત વ્યક્તિના જીવ બચાવ કરવામાં આવ્યો છે આ પૈકી બે વ્યક્તિઓ પાસેથી એવું જાણવા મળ્યું છે કે, એમને ભગવાને બચાવ્યા છે.

નવરાત્રી ના સમયે દર્શન કરવા ગયેલા પાવાગઢમાં બિરાજમાન એવા માતાજીના દર્શન કરવા જઈ રહેલા યુવકનું એક જણાવ્યા અનુસાર માતાજીએ બચાવ્યા છે. કારણકે, અકસ્માત એટલો મોટો અને ભયંકર હતો આ સમગ્ર ઘટનામાં અત્યાર સુધીમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે.

વ્યક્તિ પાસેથી જાણવા મળ્યું કે પોતે ડ્રાઇવરની બાજુમાં બેઠો હતો અને આ અકસ્માત સર્જાયોને પોતે 20 ફૂટ દૂર સુધી આવ્યો પરંતુ બચી ગયો જે ખૂબ સારી વાત છે. બપોરના સમયગાળા દરમિયાન બનેલી આ ઘટનામાં 27 વર્ષના અરવિંદભાઈ નરસિંહભાઈ રાઠવા અને નરેશભાઈ નો બચાવ થયો હતો.

જો કે અન્ય લોકોને સામાન્ય ઈજા થઈ હતી, અને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મોટી ઘટનામાં હું બચી ગયો છું. માતાજીના આશીર્વાદથી મને બીજું કોઈ પણ નથી થયું દોસ્તો તમને જણાવી દઈએ કે આ સમગ્ર ઘટનામાં અત્યાર સુધી લોકો એ જીવ ગુમાવ્યા છે,

પરંતુ માતાજીના આશીર્વાદથી હું બચી ગયો છું. સાત વ્યક્તિના જીવ બચાવ કરવામાં આવ્યો છે આ પૈકી બે વ્યક્તિઓ પાસેથી એવું જાણવા મળ્યું છે કે, એમને ભગવાને બચાવ્યા છે. અરવિંદભાઈ નરસિંહભાઈ રાઠવા અને નરેશભાઈ નો બચાવ થયો હતો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *