હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે ભુક્કા કાઢી નાખ્યા તેવા વરસાદની લઈને જાહેર કરી આગાહી, આ વખતે નવરાત્રી માં ભારે વરસાદ…

ફરી એક વાર હવામાન વિભાગે નવરાત્રીમાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે સાથે સાથે અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર નવરાત્રી દરમિયાન બની શકે છે. વરસાદ તેવું જણાવવામાં આવ્યું છે, આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાત અને મધ્યમ ગુજરાતમાં સામાન્ય વરસાદ જોવા મળશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં વરસાદનો જોર ઘટી શકે છે. તેવી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ચોમાસુ સત્તાવાર રીતે વિદાય લઇ રહ્યું છે.

ત્યારે ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગ આગાહી વ્યક્ત કરી છે નવરાત્રિમાં પણ સારો એવો વરસાદ રહેશે તેવું જણાવવામાં આવ્યું છે. સાથે સાથે અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ પાંચ ઓક્ટોબરના રોજ દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ નોંધાશે. નવરાત્રિમાં પણ સામાન્ય વરસાદને લઈને અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

બંગાળની ખાડીમાં લોકેશન સિસ્ટમ સર્જાવાને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાઈ શકે છે. તેવું પણ જણાવવામાં આવ્યું છે. 27 સપ્ટેમ્બર એટલે કે, આવતીકાલે સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે નવરાત્રીમાં વરસાદ રહેશે તેવું જણાવવામાં આવ્યું છે.

તો બીજી તરફ અંબાલાલ પટેલ દ્વારા ઓક્ટોબર શરૂઆતમાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. કચ્છમાંથી સત્તાવાર રીતે ચોમાસું એ વિદાય લીધી છે. ત્યારે ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *