ચોમાસાના વિદાયને લઈને હવામાન વિભાગે કરી મોટી જાહેરાત, વરસાદ માત્ર બે દિવસમાં…
ગુજરાતમાં વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. તેની વચ્ચે હવામાં વિભાગે મોટી આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ઘણા દિવસ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે નવસારીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ગુજરાતમાં અત્યાર સુધી 115% વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
ચોમાસુ તેના અંતિમ ચરણમાં છે. તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. રાજ્યમાં ચોમાસું અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. બે દિવસ બાદ કચ્છથી ચોમાસાની વિદાય શરૂ થશે. નવરાત્રીમાં વરસાદ નહીં હોત રહેશે તેવું પણ જણાવવામાં આવ્યું છે.
કચ્છ બાદ ક્રમિક રાજ્યમાંથી વરસાદ વિદાય લેશે બીજી તરફ નવરાત્રીમાં વરસાદ નહીં હોત હોવાને લઈને હવામાન વિભાગ આગાહી કરી કરી છે. જેના કારણે ખેલૈયાઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. હવામાન વિભાગ એ તારીખ 22 અને 23 સપ્ટેમ્બર ના રોજ વરસાદની આગાહી વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે. નવરાત્રીમાં વરસાદ નહીં હોત રહેશે તેવું પણ જણાવવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બે દિવસ બાદ એટલે કે 22 સપ્ટેમ્બર બાદ કચ્છમાંથી ચોમાસું વિદાય લેશે.
રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આગામી બે દિવસ મેઘરાજા ફરી ગુજરાતમાં તોફાની બેટિંગ કરશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે. નવસારી શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે.
જેના પગલે નવસારી ના વિસ્તારમાં પાણી ભરાયા છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ થયો છે. રાજ્યમાં સારા વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!