સાંસદ કિરીટ સોલંકીએ કર્યો મોટો ખુલાસો, સીએમ ના નામ પરથી મોહર..
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ના એક રાજીના ગુજરાતની રાજનીતિમાં કદાવર નામ એટલે નીતિન પટેલ. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એવા પ્રદેશમાંથી આવે જ્યારે સમગ્ર ગુજરાતમાં માત્ર બે જ બેઠક લોકસભાની હતી, ત્યારે મહેસાણામાં એ.કે.પટેલ સંસદ સભ્ય હતા.
મા બાદ તેમના અનુગામી તરીકે કોણ આવશે. ગુજરાતની ગાદી એ તેની ચર્ચા થઈ રહી છે. જે નામ સામે આવી રહ્યા છે તેમાં એક સિવાય બધા જ પાટીદાર સમુદાયના છે.
ત્યારે સાંસદ કિરીટ સોલંકીએ મોટું નિવેદન આપ્યું છે. સીએમના નામ અંગે સાંસદ કિરીટ સોલંકી નું મોટું નિવેદન સામે આવ્યું છે. નવા CM ની જાહેરાત પહેલાં કિરીટ સોલંકીએ મોટા સંદેશો આપતા કહ્યું કે સીએમ કોમનમેન પર હોય શકે છે.
એનો સીધો અર્થ એ થાય છે કે ભાજપ સીએ માટે ચર્ચા થઈ રહેલા સિવાય પણ કોઇ અલગ જ ચહેરાને સીએમ તરીકે મૂકી શકે છે. વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેવામાં આવશે.
તે વાત તો નક્કી છે પણ ભાજપ દર વખતની જેમ કંઈક અલગ જ કરવા માટે જાણીતું છે. ત્યારે એ કહેવત પ્રમાણે કોથળામાંથી અલગ બિલાડું નીકળી શકે છે. ભાજપ બેઠક કરી અનેક નિર્ણયો લઈ રહી છે.
સાંસદ કિરીટ સોલંકી એમને તમે બધા ઓળખો છો, નવા સીએમ આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પસંદગી થઇ શકે છે.
આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. સીએમના નામોની રેસમાં જ્ઞાતિવાદ નહીં પણ સિદ્ધાંતિક તેમની પસંદગી થશે, તેમ હમ પણ તેમને ભરી હતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!