મિત્રો આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ કે અવારનવાર દેશના ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન એવા મુકેશભાઈ અંબાણી અને તેમના પરિવાર દ્વારા હંમેશા ચાહોજલાલી અને ચર્ચામાં રહેતા હોય છે. ખાસ વાત તો એ છે, કે ગુજરાતી બિઝનેસમેન એવા મુકેશભાઈ અંબાણી કરે છેલ્લા કેટલાક સમયથી ઘણી બધી વખત ફંકશનનો ખૂબ જ મોટું હોય છે. થોડા સમય પહેલા મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની સગાઈ નું ભવ્ય આયોજન હતું.
અને રાજસ્થાનની અંદર આવેલા નાથદ્વાર ની અંદર શ્રીનાથજી મંદિરની અંદર બંને ભવ્ય સગાઈ કરી હતી. ખાસ વાત તો હોય છે, કે આ સગાઈ ની અંદર ઘણા બધા લોકો અંગત હાજર રહ્યા હતા. આનંદ રાત્રિના સમયે પાછા ફર્યા હતા પછી જબરદસ્ત રીતે લોકોએ તેનો ખૂબ જ વધારે ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે રાજસ્થાનની અંદર આવેલા ના દ્વાર ની અંદર શ્રીનાથજી મંદિર આવેલું છે.
અને મુકેશ અંબાણી અને તેમના પરિવાર પણ અવારનવાર ત્યાં દર્શન કરવા માટે જતા હોય છે. અને ગુરુવારના દિવસે આનંદ અંબાણી અને રાધીકા મરચા ની સગાઈ કરી હતી. અને એક નાનું એવું ફંક્શન પણ કરવામાં આવ્યું હતું તેમજ આ ન્યુલી કપલ આદિવાસી બાળકો માટે પણ એક ખૂબ જ સારામાં સારું જમણવાર પણ ગોઠવ્યું હતું. ખાસ વાત તો એ છે, કે મુંબઈ પાછા આવ્યા બાદ આખો અંબાણી પરિવાર તેમને મુંબઈ એરપોર્ટ લેવા માટે ગયો હતો.
અને તેમનું સ્વાગત પણ ખૂબ જ વધારે ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું તેમને ખાસ જણાવી દઈએ કે મુકેશ અંબાણી અને તેમના પરિવારની ગાડી કેવી રીતે એન્ટ્રી એની અંદર દાખલ થઈ હતી ત્યારે તેમની ઉપર વધારે બોલાવી પાંદડીઓ ઓથી જબરદસ્ત સ્વાગત કરવામાં આવ્યું હતું. અને આ ગુલાબી પાઘડીઓ એટલી બધી વધારે હતી કે આખી ગાડી જેનાથી ઢંકાઈ ગઈ હોય એવું લાગી રહ્યું હતું. સૌ કોઈ લોકોએ હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
અને અંબાણી પરિવારના સૌથી વધારે મોટા વડીલ એટલે કે કોકીલાબેન અંબાણી પર હાજર રહ્યા હતા. મુકેશ અંબાણી નું પવિત્ર કરે એટલે એન્ટીજન ની અંદર પણ ખૂબ વધારે રંગીન માહોલ સર્જાયો હતો, અને રાધિકા અમારી સેન્ટર ને અનંત અંબાણી જેવા ગાડી નીચે ઉતારી આવ્યા હતા. જ્યારે ગુલાબી પાંખડીઓથી સાથે સાથે ઢોલ નગારા સાથે તેનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ આ ખાસ અસર ઉપર બંને ખૂબ વધારે જોરદાર ડાન્સ કર્યો હતો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!