નરેશ પટેલે રાજકારણમાં જોડાવા અંગે કર્યો મોટો ચોંકાવનારો ખુલાસો
લેઉવા પટેલ સમાજ ના સૌથી મોટા ધર્મસ્થાન એવા કાગવડ ખોડલધામમાં મંદિરમાં પાટોત્સવ ઓનલાઇન ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે કાગવડના ખોડલધામ મંદિર માં યોજાનારી પાટીદાર મહાસભામાં રદ નથી કરાય એવો કાગવડ ખોડલધામ મંદિરના ચેરમેન નરેશ પટેલનો હૂંકાર કર્યો છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ એલાન કર્યું હતું કે હાલમાં પાટીદાર મહાસભા કેન્સર નથી કર્યા હતા.
પાટોત્સવના લોકો લાભ લઇ શકે એટલા માટે સોશિયલ મીડિયા પર તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે, સરકાર ની ગાઈડલાઈન મુજબ પાટોત્સવ યોજાશે.
વધતી જતી મહામારી ના કેસો ને લઈને ખોડલધામ ટ્રસ્ટ ના ટ્રસ્ટી નરેશ પટેલે એક મોટો નિર્ણય લીધો છે. ખોડલધામ ના પાટોત્સવમાં લોકોને એકઠા કરવા કે નહીં તે અંગે મૂંઝવણ છે.
રાજકોટમાં સરદાર પટેલ ભવન ખાતે ખોડલધામના ટ્રસ્ટી ની બેઠક યોજાઇ હતી. એ પછી એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં નરેશ પટેલે જણાવ્યું હતું કે, મહામારીની સ્થિતિને ધ્યાનમાં લઈને પાટોત્સવના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
પાટોત્સવમાં હવે 400 લોકોને એકઠા કરીને આયોજન કરવામાં આવશે. નરેશ પટેલનું એમ પણ જણાવ્યું હતું કે પહેલાં પાટોત્સવ આ લોકોને ભેગા કરીને મહા સભા કરવાનું આયોજન કર્યું હતું,
પરંતુ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ મહાસભાને મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમાજની લાગણી માટે આવનારા સમયમાં ગમે ત્યારે આ સભા કરવામાં આવશે, પણ પાટોત્સવ કોઈ રીતે રદ કરવામાં આવ્યું નથી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!