પાટીદાર મુખ્યમંત્રીની માંગ કરનાર નરેશ પટેલે, આ સવાલનો જવાબ દેવાનું ટાળ્યું

ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી પદે પટેલ સમાજનો કોઈ વ્યક્તિ હોવો જોઈએ એવું કહેનાર નરેશ પટેલ નરોવા કુંજરોવા વલણ સામે આવ્યું છે. પણ વિજય રૂપાણી અચાનક રાજીનામું આપી દેતા અને ઉપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બનાવતા સૌ ચોંકી ગયા છે. આ મુખ્યમંત્રીની રેસમાં મનસુખ માંડવિયા નું નામ પહેલા ચર્ચામાં હતું. આ સાથે એવી ચર્ચા પણ હતી કે મુખ્યમંત્રી કડવા હશે કે લેઉવા ?

પણ કડવા પાટીદાર મુખ્યમંત્રી તરીકે આવતા ચર્ચા પર વિરામ મૂકાઈ ગયો છે. લેઉવા પાટીદાર પણ અંદરખાને નારાજગી પ્રવર્તિ રહી હોવાનું જાણવા મળ્યું છે.

દોઢ મહિના પહેલાં ખોડલધામના પ્રણેતા લેવા પટેલ સમાજ અગ્રણી નરેશ પટેલ આપ્યું હતું કે, ગુજરાતમાં પાટીદાર મુખ્યમંત્રી હોવા જોઈએ. આ નિવેદન એવા સમયે ચર્ચામાં આવ્યા પછી જ્યારે ગુજરાતમાં ફરી એકવાર પાટીદાર ની વરણી કરવામાં આવી છે.

માહોલ એવો બન્યો હતો કે, પાટીદાર મુખ્યમંત્રીની નિયુક્તિમાં કડવા પાટીદારોને અન્યાય થતો હોય તે વાત સામે આવી હતી. પાટીદાર પાવર ના માહોલમાં રાજ્યોની દુરાચાર પટેલ વ્યક્તિએ સંભાળી છે.

જેમાં જેમાં પટેલ અને કેશુબાપા બે વખત મુખ્યમંત્રી બન્યા છે, પણ પાંચ વર્ષની ટર્મ પુરી કરી શક્યા નથી બાબુ પટેલ ના એક સમયે એક કટોકટીની હતી. ત્યારે ચિમનભાઈ પટેલને નવનિર્માણ આંદોલન નડ્યું હતું.

જ્યારે અનામત આંદોલનની અસર આનંદીબેન પટેલના મુખ્યમંત્રી તરીકે ના કેરિયર પર પડી. જ્યારે મહામારીમાં આવી ગયેલ સરકારના છાંટા વિજય રૂપાણી સરકાર પર પડ્યા છે.

જો કે હવે મોટાભાગના લોકોની નજર નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના મંત્રીમંડળ પર રહી છે. કોને કર્યું ખાતું મળશે તે અંગે ચર્ચા શરૂ થઈ છે. રાજકીય લોબીમાં પણ આવા અનેક મુદ્દાઓ ચર્ચામાં છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *