મહારાષ્ટ્રના રાજકારણમાં નવાજૂનીના એંધાણ, સંજય રાઉતે આપ્યું ચોંકાવનારું નિવેદન..
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ નિવેદન આપ્યું છે. જેને લીધે મહારાષ્ટ્રની રાજનીતિમાં હલચલ થઇ છે. ભાજપ અને શિવસેના સાથે આવવાની વાત કેટલા હજુ સુધી સત્ય છે. મહારાષ્ટ્રમાં એક સમયે સાથે રહેનાર ભાજપ અને શિવસેના વચ્ચે છત્રીસનો આંકડો છે. પરંતુ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એવું નિવેદન આપ્યું છે.
જેથી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના ઔરંગાબાદ રેલવે રાજ્યમંત્રી રાવસાહેબ દાનવે અને ભાવિ સાથી રે ના આ નિવેદન અંગે ભૂતપૂર્વ દેવેન્દ્ર ફડનવીસે કહ્યું કે, રાજકારણમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે.
જો કે ભાજપ ની ભૂમિકા બિલકુલ સ્પષ્ટ નથી. અમે સત્તા જોઈ રહ્યા નથી. અમે એક સક્ષમ વિપક્ષની ભૂમિકા ભજવી રહ્યા છીએ. શિવસેનાના નેતા સંજય રાઉતે ભાજપ સાથે શિવસેનાનો સંગમ થઈ શકે કે નહીં.
તે અંગે કહ્યું કે જો ભાજપને જરૂર હોય તો તે શિવસેના સાથે આવે શિવસેનાને કોઇની જરૂર નથી. તેમને કહ્યું કે, ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી ભાજપના લોકો ખુશ છે.
થવા દો તેને ખુશ સરકારને કોઇ નથી. ઉલ્લેખનીય છે કે, 30 વર્ષ સુધી એકબીજાના સાથે રહ્યા બાદ શિવસેના અને ભાજપ વર્ષ 2019 માં એકબીજાથી અલગ થઈ ગયા હતા.
અને આ નિવેદન બાદ શિવસેના નેતા અને નાણામંત્રી અબ્દુલ સત્તાર એ કહ્યું હતું કે, જો ઉદ્ધવ ઠાકરે આગામી ત્રણ વર્ષ સુધી મુખ્યમંત્રી રહેશે તો અમે ગઠબંધન કરવા માટે તૈયાર છીએ.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!