પાટીદારોને OBCમાં સમાવવા મુદ્દે નીતિન પટેલનું મોટું નિવેદન, જાણો ક્યારે લેવાશે..

પાટીદાર અનામતનો મુદ્દો પાછળના ઘણા સમયથી ચાલ્યો છે. તેવામાં પાટીદારોને ઓબીસીમાં સમાવવા મુદ્દે નીતિન પટેલે સૌથી મોટું નિવેદન આપ્યું છે. કે જ્ઞાતિ આ અંગે મંજૂરી માંગશે તો અભ્યાસ કરવામાં આવશે. અભ્યાસ કર્યા બાદ ઓબીસીની મંજૂરી અંગે નિર્ણય લેવામાં આવશે. તેમને કહ્યું કે હજુ સુધી જ્ઞાતિ એ કોઈ રજૂઆત નથી કરી.

પાટીદારોને ઓબીસીમાં સમાવવા મુદ્દે નીતિન પટેલનું નિવેદન મંજૂરી માંગતો અભ્યાસ કરવામાં આવશે, અને અભ્યાસ કર્યા બાદ ઓબીસીની મંજૂરી અંગે નિર્ણય લેવામાં આવશે.

પરંતુ હજી સુધી કોઈ જ્ઞાતિ રજૂઆત કરી નથી. ભારત સરકારે રાજ્ય સરકારને સોંપી છે સત્તા.પાટીદાર અનામત આંદોલનને લઇને ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે.

પાટીદારોને ઓબીસીમાં સમાવવા મુદ્દે કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટીમાં ના જુદા જુદા નિવેદન આપી રહ્યા છે.પાટીદારોને ઓબીસીમાં સમાવવા માટે અનેક રજૂઆત પણ કરવામાં આવી છે.

પરંતુ હજી સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્યારે એવા મહાલ નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું છે.અગાઉ અનામત બાબતે અલ્પેશ કથીરિયા અને હાર્દિક પટેલ ઘણા આંદોલન કર્યા હતા.

અને ત્યારબાદ એસપીજીના પ્રમુખ લાલજી પટેલ પણ તેની સાથે હતા અને આંદોલનમાં જોડાઈ તેનું સાથ આપ્યો હતો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *