હાર્દિક પટેલના આપેલા નિવેદન પર, નીતિન પટેલે આપ્યો જવાબ કહ્યું કે, હું..
ગુજરાતના રાજકારણમાં જ્યારથી વિજયભાઈ રૂપાણી રાજીનામું આપ્યું, ત્યારથી હલચલ જોવા મળી છે. રાજ્યને નવા મુખ્યમંત્રી તો મળી ગયા પરંતુ જ્યારે મુખ્યમંત્રીની જાહેરાત થવાની હતી, ત્યારે નીતિન પટેલનું નામ સૌથી આગળ આવતું હતું. પણ નીતિન પટેલ મુખ્યમંત્રીના બનાવ્યા હતા.
અને નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ નું નામ જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારથી વિજય રૂપાણી રાજીનામું આપ્યું છે, ત્યારથી જ નીતિન પટેલનું નામ ખૂબ ચર્ચામાં છે.
ભૂપેન્દ્ર પટેલ ના મંત્રી મંડળમાં બધા નવા મંદિરના સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે નિવેદન આપતા કહ્યું હતું કે, જૂના મંત્રીઓને કોંગ્રેસના આવવું હોય તો દરવાજા ખુલ્લા છે.
ત્યારે નીતિન પટેલે તેમને જવાબ આપતા કહ્યું હતું કે, કોંગ્રેસના દરવાજા નહીં પોતાની દિવાલ તોડી મેદાન ખુલ્લું કરી દે, તો પણ કોઈ કાર્યકર કોંગ્રેસમાં જવાનો નથી.
રાજ્યના નવા સીએમ ભુપેન્દ્ર પટેલ ના મંત્રી મંડળમાં નીતિનભાઈ સહિત અન્ય મંત્રીઓનો સમાવેશ થયો નથી. અને મંત્રીમંડળમાં બધા જ નવા મંત્રીઓનો સમાવેશ કર્યો છે.
ત્યારે હાર્દિક પટેલના નિવેદન પર નીતિન પટેલે પ્રતિક્રિયા આપી છે. અને ખુલ્લો જવાબ આપ્યો છે કે, તમે દરવાજા નહીં પરંતુ દિવાનો તોડી નાંખીને મેદાનમાં આવી જશો, તો પણ અમારા કોઈ કાર્ય કરતા કોંગ્રેસમાં નહીં આવે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!