પાટીદાર મતદારો ભુપેન્દ્ર પટેલ થી નારાજ, વિપક્ષી પાર્ટીઓને થશે લાભ !
30 ટકા ઉત્તરદાતાઓની મુખ્યપ્રધાન પદના ઉમેદવાર તરીકે રૂપાણી પ્રથમ પસંદ આદિવાસી અને ઉચ્ચ જ્ઞાતિઓ નું પૂર્વ મુખ્યપ્રધાન અને વધુ સમર્થન. ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનને પખવાડિયું પૂરું થઈ રહ્યું હોવા છતાં રાજકીય વર્તુળોમાં રૂપાણી ને પદ પરથી દૂર કરવાના અને નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલની પસંદગી ના કારણો વિશ્લેષણ ચાલી રહ્યું છે.
ભાજપ હાઈકમાન્ડે ઉત્તરાખંડ અને કર્ણાટક પછી ગુજરાતમાં પણ તેના મુખ્ય પ્રધાન હટાવ્યા એ વિશે એક સર્વેક્ષણ નો હવાલો અપાયો કે લોકપ્રિયતાની દ્રષ્ટિએ રૂપાણી તળિયેથી ત્રીજો નંબર હતા.
તેમના કરતાં ઉત્તરાખંડ અને કર્ણાટકના તાત્કાલિન મુખ્યપ્રધાન રેન્કિંગ ઉતરતું હતું પાટીદાર ચહેરો પસંદ કરવા પાછળનો હાઈકમાન્ડ સમજી શકાય તેમ છે.
પણ જાણીતા પીઠ નેતાના સ્થાને નવોદિત ભુપેન્દ્ર પટેલની પસંદગી અસહ્ય જગાવ્યું છે.
ભાજપ નેતાગીરીને કદાચ એવું લાગ્યું હશે કે અજાણ્યા પાટીદાર ચહેરાની પસંદગી પાટીદાર સમાજ ને રીઝવવા પૂરતી છે લોકો ખરેખર શું માને છે.
નવા મુખ્યપ્રધાન ની શપથવિધિ ના ત્રણ કલાકમાં ગુજરાતના ત્રણ જિલ્લાઓ અને તમામ વિધાનસભા મતક્ષેત્રોમાં 232 મતદારોનો સર્વે કરાયો હતો એ મતદાર માં 26% આદિવાસીઓ, 8% ટકા મુસ્લિમો, 61% ક્ષત્રિયો અને અન્ય હિન્દુઓને આવરી લેવાયા હતા.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!