રઘુ શર્મા કરવા જઈ રહ્યા છે આ મોટું કામ, આપ અને ભાજપના નેતાઓ દોડતા થયા..
કોંગ્રેસ દ્વારા સદસ્ય નોંધણી ઝુંબેશનો પ્રારંભ થયો છે. જે 31 માર્ચ સુધી ચાલુ રહેશે. આ અભિયાન દ્વારા કોંગ્રેસના સામાન્ય માણસ સુધી પહોંચે અને તેનો સંપર્ક કરી અને કોંગ્રેસને મજબુત બનાવવા નું કાર્ય કરશે. આ સાથે જ કોંગ્રેસના નેતા ની રણનીતિ અંગે પણ બેઠક કરી હતી. અને તે અંગે નિર્ણય લેવામાં આવ્યા છે કે, કોંગ્રેસના બધા નેતાઓ ડોર ટુ ડોર જઈને જનતા વચ્ચે રહીને પ્રચાર કરશે.
રઘુ શર્મા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભાના નેતા પરેશ ધાનાણીએ સદસ્યતા નોંધણી ઝૂંબેશ ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે,
અભિયાન 1 નવેમ્બરથી શરૂ થશે અને 31 માર્ચ સુધી ચાલુ રહેશે. નોંધણી ઝૂંબેશ સંદર્ભે જિલ્લા કોંગ્રેસ પ્રભારી અને પ્રદેશ કોંગ્રેસના પ્રતિનિધિઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ અભિયાન દ્વારા વધુમાં વધુ લોકોને છોડવામાં આવશે. અને આ સાથે વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે. તેમ જ રજિસ્ટ્રેશન ઝુંબેશને લઈને કાર્યક્રમને સફળ બનાવવામાં આવશે.
કોંગ્રેસ દ્વારા સદસ્યતા નોંધણી ઝુંબેશનો આરંભ થઈ રહ્યો છે. જે 31 માર્ચ સુધી શરૂ રહેશે અભિયાન દ્વારા કોંગ્રેસ લોકો સુધી પહોંચે અને ડોર ટુ ડોર લોકો સાથે સંપર્ક કરશે, અને આ કાર્યક્રમને સફળ બનાવશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!