કોંગ્રેસના મુખ્યમંત્રીના પદને લઈને રઘુ શર્મા એ આપ્યું મોટું નિવેદન, કહ્યું અમારા મુખ્યમંત્રી…
ગુજરાત વિધાનસભાની ચૂંટણી લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આરડી હવે ગણતરીના મહિના રહ્યા છે. આ વખતે ગુજરાતમાંથી જંગ જમવાનો છે. આ વખતે ગુજરાતની ગાદી કબજે કરવા માટે આમ આદમી પાર્ટી પણ ઉતરવાની છે. ભાજપ કોંગ્રેસ પહેલેથી જ એડિટર જોર કરી રહ્યું છે.
ત્યારે હવે કોંગ્રેસ પણ માસ્ટર પ્લાન ગડી રહ્યું છે. કોંગ્રેસ ચૂંટણીને લઈને દિલ્હી ખાતે મહામંથન ચાલી રહ્યું છે. જે બેઠકમાં પ્રિયંકા ગાંધી, કે સી વેણુ ગોપાલ, જયરાજ રમેશ, પણ હાજર રહ્યા હતા.
પ્રદેશ નેતાઓ પણ આ ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. હાલમાં ગુજરાત કોંગ્રેસે મુખ્યમંત્રીનો ચેહરો જાહેર નહીં કરે તેવું રઘુ શર્મા જણાવ્યું હતું. હાલમાં ગુજરાત કોંગ્રેસમાં સ્થાનિક મુદ્દે અને વર્તમાન સ્થિતિને લઈને ચિંતન થઈ રહ્યો છે.
હાલમાં ગુજરાતમાં સ્થાનિક મુદ્દે અને વર્તમાન સ્થિતિને લઈને ચિંતન થઈ રહ્યું છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.
કોંગ્રેસ આ વખતે પણ મુખ્યમંત્રીનો ચહેરો પ્રમોટ નહીં કરે. કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રઘુ શર્મા નિવેદન આપતા જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ સીએમ પદનો ચહેરો જાહેર નહીં કરે ચૂંટણી પછી જીત બાદ મુખ્યમંત્રી પદનો ચહેરો નક્કી કરશે તેવી સ્પષ્ટતા કરી હતી.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી નો ચહેરો કરે તે કોઈ મોટું વર્ગ નારાજ થવાની પાર્ટી કોંગ્રેસનો અંદર સતાવી રહી છે. જેના કારણે કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીનો ચહેરો સ્પષ્ટ કરવામાં આવશે નહીં તેવી સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!