રઘુ શર્માની જીભ લપસી, પાટીદારોને લઈને આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું
ગઈકાલે શહેરના યોગીચોકમાં કોંગ્રેસના કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. શર્માએ કહ્યું સી.આર.પાટીલ ડોન છે. ચાર વર્ષ સુધી જે ચહેરો સાથે ભાજપ સરકાર ચલાવી ન બદલી નાખવામાં આવી. ચાર વર્ષ બાદ બીજેપી ને ખ્યાલ આવ્યો છે કે આ જાહેરાતથી ચૂંટણી નહીં થાય ત્યારે બદલી નાખવામાં આવ્યા અને હવે પાટીદાર સમાજ ને ખુશ કરવા છે.
સંમેલનમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આગામી સમયમાં નવા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતા ની જાહેરાત થઈ શકે છે. કારણ કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી નું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે.
ગઈકાલે સુરત પહોંચેલા ગુજરાતમાં આ વાત કરી હતી રાહુલ ગાંધી સુરત પ્રવાસને લઇને રઘુ શર્મા પહોંચ્યા હતા તેમાં શું કહેવું છે કે, સુરતમાં કાર્યકર્તા સાથે મુલાકાત કરવા આવ્યો છું.
ગુજરાત કોંગ્રેસ સરકાર બનાવશે તેમને કહ્યું કે ભાજપના બે કમિટી પ્રક્રિયા પ્રોપેગેડા છે. કોંગ્રેસ બુથ લેવલ પર કાર્યકર્તાઓ રાખશે તેમણે ઉમેર્યું હતું કે, રાહુલ ગાંધીનો સુરત કાર્યક્રમ કોઈ રાજકીય કારણ નથી.
પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને નેતા વિપક્ષ બદલવાનું નક્કી હોવાની સત્તાવાર જાહેરાત તેમણે કરી હતી. સંમેલનમાં અમિત ચાવડા, નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!