રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી બદ્રીનાથ ધામે દર્શન કરવા પહોંચ્યા, આટલા કરોડનું દાન આપ્યું, આંકડો જાણી તમે પણ ચોકી જશો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન અને મેનેજર ડાયરેક્ટર મુકેશ અંબાણીને તો તમે બધા ઓળખતા હશો. મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિમાં ના એક વ્યક્તિ છે તેમનું પરિવાર હંમેશા ચર્ચામાં હોય છે મિત્રો તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણી બદ્રીનાથ ભગવાન અને કેદારનાથ ભગવાનના દર્શન કરવા માટે ગયા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ મુકેશ અંબાણી ભગવાન બદરી વિશાલયના વિશેષ દર્શન માટે બદ્રીનાથ પહોંચ્યા હતા.
અહીં તેમને ભગવાન બદ્રીનાથની વિશેષ પ્રાર્થના પણ કરી હતી અને દેશની સમૃદ્ધિની કામના કરી હતી. ત્યારબાદ મુકેશ અંબાણી કેદારનાથ ધામ પહોંચ્યા હતા અને અહીં તેમને પૂજા અર્ચના કરી હતી મુકેશ અંબાણી જ્યારે કેદારનાથ પહોંચ્યા ત્યારે મંદિર સમિતિએ તેમનું સ્વાગત કર્યું હતું.
એટલું જ નહીં પરંતુ ભગવાન બદરી વિશાળના શૃંગારમાં ઉપયોગમાં લેવાતા તુલસીની માળા પણ મુકેશ અંબાણીને ભેટ આપવામાં આવી હતી. ત્યારબાદ મુકેશ અંબાણી બદ્રીનાથ મંદિરના મુખ્ય પ્રાંગણમાં પહોંચ્યા હતા.
અહીં મુકેશ અંબાણીએ પોતાની સાદગી બતાવીને એક સામાન્ય માણસની જેમ ભગવાન બદ્રી વિશાળના દર્શન કર્યા હતા. ભારતના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક મુકેશ અંબાણી ગુરુવારના રોજ ઉતરાખંડના બદ્રીનાથ ધામે પહોંચ્યા હતા.
મુકેશ અંબાણીએ મંદિરમાં પાંચ કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. મિત્રો તમને જણાવી દઈએ કે અમાણી પરિવાર ભગવાન બદ્રી વિશાલમાં અપાર શ્રદ્ધા ધરાવે છે. મુકેશ અંબાણીએ ભગવાન વેંકટેશ્વરના દર્શન કર્યા હતા.
અહીં મંદિરમાં તેઓએ 1.5 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું મુકેશ અંબાણીએ બદ્રીનાથ મંદિરમાં કરેલા દાન ની ચર્ચાઓ હાલ ચારે બાજુ ચાલી રહી છે. તેમણે બદ્રીનાથ મંદિરમાં પાંચ કરોડ રૂપિયાનું દાન કર્યું છે. દર વર્ષે મુકેશ અંબાણી અહીં દર્શન કરવા માટે આવે છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!