વાવાઝોડું / હવામાન શાસ્ત્રી ના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં વાવાઝોડા સાથે પૂરનું જોખમ..

વૈજ્ઞાનિકો ઘણા વર્ષોથી ક્લાઇમેટ ચેન્જને પર્યાવરણ પર તેની અસર વિશે ચેતવણી આપી રહ્યા છે. આ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ગ્લોબલ વોર્મિંગ ના કારણે ભવિષ્યમાં પર્યાવરણને લગતા અનેક જોખમો જોવા મળી રહ્યા છે. આ બધા વચ્ચે હવે એક નવો અભ્યાસ કહેવામાં આવ્યું છે કે, ક્લાઈમેટ ચેન્જના કારણે ભારતના દરિયા કિનારાના બંગાળની ખાડી સાઉથ ચાઇના અને દક્ષિણ હિંદ મહાસાગરમાં કેટલીક અસામાન્ય ગતિવિધિ જોવા મળી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અહેવાલો મુજબ આ નવો અભ્યાસ દરિયાકિનારે શહેર અને તેની આસપાસ રહેતા લોકોને ચિંતામાં વધારો કરી શકે છે.

આ વિસ્તારોમાં પહેલાથી જ વિનાશક પૂરના જોખમ હોય છે દરેક રંગોની હિલચાલ વધવાથી અહીં પાણી આવી જતું હોય છે. તેમજ કિનારાની ગોઠવણને પણ અસર થાય છે.

આ સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ ઘણું નુકસાન થાય છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી માવઠા સાથે ભારે પવન ની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નહિવત વાવાઝોડાની અસરો પણ વ્યક્ત કરવામાં આવી છે, અને પવનના સૂસવાટા સાથે કમોસમી માવઠાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

મધ્ય બંગાળની ખાડીના વિસ્તારોમાં વાહનો દ્વારા ઉચ્ચ પવન નો સામનો કરવો પડશે. દક્ષિણ હિંદ મહાસાગરમાં કેટલીક અસામાન્ય ગતિવિધિ જોવા મળી શકે છે

મોજા દક્ષિણ મહાસાગર માં લગભગ એક મીટર થી ઉત્તર હિન્દ મહાસાગર અને ઉત્તર પશ્ચિમી અરબી સમુદ્ર અને ઉત્તર પૂર્વ બંગાળ ની ખાડી અને દક્ષિણ ચીન સમુદ્રના વિસ્તારમાં જે 0.4 મીટર સુધી તીવ્ર બનશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *