સાતમ – આઠમ અને રક્ષાબંધન નજીક આવતાની સાથે જ ખાદ્યતેલના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો નવો ભાવ
તહેવારોની સિઝન નજીક આવતા જ ફરી એકવાર ખાધ્ય તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક બજારમં ભાવ ઘટાડાની અસર સ્થાનિક બજારમાં પણ જોવા મળી રહી છે. દેશમાં આયાત તેલમાં ઘટાડો થયો છે. તે જ સમયે સ્થાનિક તેમના માર્ગમાં સુધારો જોવા મળ્યો છે. વિદેશમાં તેલના ભાવમાં ઐતિહાસિક ઘટાડો થયો છે. આ ઘટાડા વચ્ચે પામોલીન ઓઇલના ભાવમાં ઘટાડો નોંધાયો છે.
વિદેશી બજારમાં ભાવ ઘટાડાની અસર સરકારી રિફાઇનિંગ કંપનીઓ વાર્ષિક 2 મિલિયન ટન સોયાબીન અને 2 મિલિયન ટન સૂર્યમુખી તેલનું આયાત કવોટા જારી હોવાથી સોયાબીન તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે.
જ્યારે ફરી એકવાર સીંગતેલના કપાસિયા તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સરકારે ખાદ્ય તેલના ભાવ ઘટાડવા માટે વેપારીઓને સૂચના આપી દીધી છે. વેપારી ટૂંક સમયમાં સીંગતેલના કપાસિયા તેલના ભાવમાં ઘટાડો કરશે. ખાજા તેલના ભાવ કાબુમાં લેવા માટે સરકાર સતત પ્રયાસ કરી રહી હતી.
સીંગતેલ અને કપાસિયા તેલ છે. એ પામ ઓઇલમાં ઘટાડો થતાં ગૃહિણીઓમાં ખુશીને જોવા મળી રહી છે. તહેવારો નજીક આવી રહ્યા છે. ત્યારે સીંગતેલ, કપાસિયા તેલ સહિત ખાદ્યતેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સાતમ-આઠમ અને રક્ષાબંધનના તહેવાર નજીક આવી રહ્યા છે.
ત્યારે સરકાર દ્વારા ગૃહિણીઓ અને મધ્યમ વર્ગો માટે મોટા રાહતના સમાચાર આપ્યા છે. ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થશે તેવું સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!