શંકરસિંહ વાઘેલા ના પોત્ર માટે ભવ્ય વેડિંગ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા અનેક સેલિબ્રિટીઓ હાજરી આપી હતી. પૂર્ણ થવાની સાથે જ દેશભરમાં લગ્નની મોસમ ફરી શરૂ થઈ ગઈ છે. અને અનેક લગ્નો ધામધૂમ થી થઈ રહ્યા છે.
મહેન્દ્રસિંહ વાઘેલાના પુત્રરાજ સિંહ ના લગ્ન ધામધૂમથી થતા હતા જે. બાદ ગાંધીનગરમાં બહાર માર્ચના રોજ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજકીય નેતાઓ અને કલાકારોએ હાજરી આપી હતી.
અને રિસેપ્શનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તસવીરોમાં માયાભાઈ આહીર અને હિતો કનોડીયા જેવી હસ્તીઓ તેમના પરિવાર સાથે જોવા મળી હતી. જ્યારે શંકરસિંહ વાઘેલાએ પણ વડાપ્રધાન મોદીને આ કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું હતું.
ભારત ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચ માટે મોદીની અમદાવાદ મુલાકાત દરમિયાન બંને વચ્ચે 45 મિનિટની વાતચીત થઈ હતી. મહેમાનો પાછળ રહી ન જાય, તેની ખાસ કાળજી લેવામાં આવી હતી. અને એક અવિસ્મરણીય ઘટના બનાવી હતી.
ઘણા મોટા નામોએ આ પ્રસંગે યાદ ઘર બનાવ્યો. અને દંપત્તિને સુખી લગ્નજીવનની શુભકામના પાઠવી નોંધનીય છે, જે ગાંધીનગરના રાજભવન ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શંકરસિંહ વાઘેલા ની મુલાકાત થઈ હતી.
જોકે આ મુલાકાત કોઈ રાજકિય ન હતી. પરંતુ શંકરસિંહ વાઘેલાના પોતાના છોકરાના લગ્નનું આમંત્રણ પી.એમ. મોદીને આપવા રાજભવન આવ્યા હતા. આ માણસના રોજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફોતરાના લગ્નનો સત્કાર સમારોહ યોજાયો હતો.
શંકરસિંહ વાઘેલા નો જન્મ ગાંધીનગર ના ગામમાં એક રાજકોટ પરિવારમાં થયો હતો. તેમની માતાનું નામ નાથુબા અને પિતા નું નામ લક્ષ્મણ સિંહ વાઘેલા હતો. શંકરસિંહ નું પ્રાથમિક શિક્ષણ પોતાના ગામની સરકારી સ્કૂલમાં થયું, પછી તેઓ માટે બહાર ગયા હતા
તેમણે ગુજરાત યુનિવર્સિટી માંથી આજમાં અનુસંધાનક ની પદવી પ્રાપ્ત કરી હતી. શંકરસિંહ વાઘેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સક્રિય સભ્ય હતા. પછી તેનો ચાન્સ સંઘમાં જોડાયા જે બાદ ભારતીય જનતા પાર્ટી પરિવર્તન કઈ હતી.
ગુજરાતમાં આર.એસ.એસ અને ભાજપ સંગઠનનું કામ ક,ર્યું સંઘ અને ભાજપના વિકાસ વિસ્તારમાં તેમનું નોંધપાત્ર યોગદાન રહેલું છે. આ કાર્યક્રમમાં રાજકીય નેતાઓ અને કલાકારોએ હાજરી આપી હતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!