Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
શરદ પવારે આપ્યો મોટું નિવેદન કહ્યું કે, ભાજપ સાથે ગઠબંધન કરીને... - GUJJUFAN

શરદ પવારે આપ્યો મોટું નિવેદન કહ્યું કે, ભાજપ સાથે ગઠબંધન કરીને…

શરદ પવારે જણાવ્યું હતું કે, ભાજપ વિરોધી ગઠબંધનનું નેતૃત્વ કોણ કરશે. પત્રકારોએ શરદ પવારને ભારતીય જનતા પાર્ટી વિરોધી બંધનનો સક્રિય ગઠન અંગે પૂછ્યું અને સવાલ કર્યો કે, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી તે નેતૃત્વ કરી શકે છે ? એના પર NCP પ્રમુખ શરદ પવારે કહ્યું હતું કે, ગઠબંધનના મુદ્દા પર સંસદના આગામી સત્રમાં ચર્ચા કરવામાં આવશે.

તેમ જણાવ્યું હતું કે, તેમના ગઠબંધન ના નેતા કોણ હશે તે અંગે કોઈ મુદ્દો નથી. આજે લોકો તેમની ઇચ્છા અનુસાર એક વિકલ્પ અપનાવવાની જરૂર છે. અને અમે લોકો અન્ય અપેક્ષાઓનું પૂરું કરવા માટે અન્ય દળોનું સમર્થન લઈશું. શરદ પવારના આ નિવેદનથી રાજકારણ માં હલચલ થઈ છે.

અન્ય સમાચાર :

ભૂપેન્દ્ર પટેલે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, સારું કામ કરવાવાળા કાર્યકર્તાઓની જરૂર છે. કોઈને લાવવાનો પ્રયાસ નથી કરવાનો પણ બધી શીટ કબજે કરવાનો પ્રયાસ કરવાનો છે.

આમ કહી તેમણે પાર્ટી એટલે 182 વિધાનસભાની બેઠક ના આપેલા ટાર્ગેટ ની ટાંકી કહ્યું હતું કે, 2022માં એક પળ જાય તેવું કામ કરવાનું છે. કાર્યકર્તાઓને સાથે રાખીને આગળ વધવાનું છે.

ભાજપ દ્વારા ચૂંટણીની તૈયારીઓ તડામાર શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પણ ચૂંટણીની તૈયારી જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે.

તેણે પાર્ટી દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આ સાથે મુખ્યમંત્રી ગુજરાતમાં ડાંગ જિલ્લામાં ખેડૂત સંપૂર્ણ રીતે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા અંગેની જાણકારી આપતા જે અંગે બે દિવસમાં જાહેરાત કરવામાં આવશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *