શરદ પવારે કર્યો મોટો ચોંકાવનારો ખુલાસો, કહ્યું ભાજપના 13 દિગ્ગજ નેતાઓ..

યુપીના રાજકારણ સાથે જોડાયેલા મોટા સમાચાર આવી રહ્યા છે યુપી સરકારના શ્રમ મંત્રી સ્વામી પ્રસાદ મંગળવાર યોગી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું છે. વિધાનસભાની ચૂંટણી પહેલા તેમના રાજીનામાની ભાજપને મોટો આંચકો આપી દીધો છે. એનસીપીના વડા શરદ પવારે કહ્યું હતું કે 13 ધારાસભ્ય સમાજવાદી પાર્ટીમાં સામે રહ્યા છે.

ઉત્તર પ્રદેશના લોકો બદલાય છે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં સાંપ્રદાયિક ધ્રુવીકરણ કરવામાં આવી રહ્યું છે. યુપીના લોકો તેનો જડબાતોડ જવાબ આપશે

ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને અન્ય નાની પાર્ટીઓની સાથે મળીને ચૂંટણી લડવાના છીએ. એનસીપીના વડા શરદ પવારે કહ્યું કે 13 ધારાસભ્ય સમાજવાદી પાર્ટીમાં સામેલ થયા છે.

રાજ્યપાલે પત્ર લખીને કહ્યું માનનીય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કેબિનેટમાં શ્રમ અને રોજગાર અને સંકલન મંત્રી તરીકે પ્રતિકૂળતા અને વિચારધારામાં છતાંતેમને ખૂબ જ સમર્પણ સાથે જવાબદારી નિભાવી છે.

ખેડૂતો બેરોજગારો યુવાનો અને નાના મોટા અને મધ્યમ કક્ષાના વેપારીઓનું ઉપેક્ષિત વલણને કારણે હું ઉત્તર પ્રદેશની કેબિનેટમાંથી રાજીનામું આપું છું.

સ્વામી પ્રસાદ મોર્ય છેલ્લા ઘણા સમયથી પાર્ટીથી નારાજ હતા. તેમણે સમાજવાદી પાર્ટીમાં જોડાવવા ના સમાચાર સામે આવી રહ્યા હતા.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *