સોનુ સૂદે CM કેજરીવાલ સાથે બંધબારણે કરી બેઠક, AAP માં જોડાય તેવી શક્યતા, ભાજપ અને કોંગ્રેસમાં હલચલ..

અરવિંદ કેજરીવાલ અને સોનૂ સૂદ વચ્ચે મુલાકાત થઈ હતી, આના કારણે રાજકારણમાં હલચલ મચી ગઈ હતી. ઘણા સમયથી સોનુ રાજકારણમાં જોડાશે કે નહીં તેને લઈને ચર્ચાઓ તેજ થઈ હતી, અને સોનુ અને તે વાતનો જવાબ પણ આપ્યો હતો કે, તેણે પોતાના ફિલ્મી કરિયરમાં ઘણું કરવાનું બાકી છે.

માટે તેને રાજકારણ વિશે કઈ વિચારતું નથી, પરંતુ હાલમાં તેને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી.

સીએમ કેજરીવાલ અને સોનુ વચ્ચે મુલાકાત થઈ હતી કે, કેજરીવાલા નિવાસ સ્થાને યોજાયેલી આ મુલાકાતમાં નક્કી થયું કે દિલ્હીના બ્રાન્ડ એમ્બેસેડર સોનું સુદ હશે.

સોનુ સૂદે DYCM સિસોદિયા સાથે પણ મુલાકાત કરી હતી. લોકોને મદદ કરવા અને કોરોના સમયે કરેલી કામગીરીથી ચર્ચામાં રહેલા સોનુ જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી ને મળ્યા તે પહેલા જ રાજકારણ ગરમાયું હતું. લોકો અલગ-અલગ પ્રકારના અંદાજ લગાવી રહ્યા હતા કે શું સોનુ સુદ આપ જોડાશે ?

સોનુ સુદ સીએમ અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી, જેને કારણે રાજકારણમાં અનેક અટકળો લગાવવામાં આવી હતી, અને ભાજપ અને કોંગ્રેસની ચિંતામાં વધારો થઈ રહ્યો હતો.

અરવિંદ કેજરીવાલ અને સોનૂ સૂદ વચ્ચે મુલાકાત પૂર્વે દિલ્હીનું રાજકારણમાં હલચલ જોવા મળી હતી, સોનુ સૂદ શું ? આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવી ચર્ચાએ વેગ પકડ્યો હતો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *