Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ભગવાન જગન્નાથજી ની રથયાત્રાને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર, પોલીસ વડાએ કરી મોટી જાહેરાત - GUJJUFAN

ભગવાન જગન્નાથજી ની રથયાત્રાને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર, પોલીસ વડાએ કરી મોટી જાહેરાત

ભગવાન જગન્નાથ આ વખતે ભક્તો સાથે નગરચર્યાએ નીકળવાના છે એટલે તંત્ર સુરક્ષામાં કોઈ કમી રાખવા માંગતું નથી. આ ઉપરાંત રથયાત્રામાં હાથી ઓળખાતા તથા ટ્રકોમાં એક ઇન્સ્ટ્રુમેન્ટ લગાવવામાં આવશે તેમજ કેમેરા લગાવવામાં આવશે. જમીનથી આકાશ સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવશે.

રથયાત્રા દરમિયાન કોઇપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર અને પોલીસ દ્વારા ખડા પગે કામગીરી કરવામાં આવી રહી છે. શાંતિ સમિતિની મીટીંગ અને મહોલ્લા મીટિંગ નિયમિત થઈ રહી છે.

ભગવાન જગન્નાથજી 145 ની રથયાત્રા અમદાવાદમાં પોલીસ દ્વારા બોડી વોરનો કેમેરાનું રીઝલ્ટ કરવામાં આવ્યું હતું. દર વર્ષ કરતા આ વર્ષે રથયાત્રાના અલગ જ માહોલ જોવા મળશે.

મોટી સંખ્યામાં ભક્તો ભગવાન જગન્નાથના દર્શન માટે ઊમટી પડશે. ત્યારે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં જગન્નાથજીની 145 રથયાત્રાને લઈને પોલીસે રથયાત્રાનું રૂટનું નિરીક્ષણ કર્યું હતું.

મોસાળથી પરત નીજ મંદિર સુધી પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ ના માર્ગદર્શન હેઠળ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું પોલીસ ઉચ્ચ અધિકારીઓ સહિત તમામ જવાબદારી સોંપવામાં આવી છે.

જમાલપુર જગન્નાથ મંદિર થી સરસપુર રણછોડજી મંદિર સુધી નિરીક્ષણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રથયાત્રામાં હાથી ઓળખાતા તથા ટ્રકોમાં એક ઇન્સ્ટ્રુમેન્ટ લગાવવામાં આવશે

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *