ગુજરાતમાં આમ આદમી પાર્ટી કોને મુખ્યમંત્રી પદનો ચહેરો બનાવશે તેને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર, આ નામ નક્કી…

ગુજરાતી વિધાનસભાની ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. આ વખતે આમ આદમી પાર્ટી એ ગુજરાતમાં ખૂબ જોરદાર થી પ્રચાર શરૂ કરી દીધો છે. તેમજ તેમણે અત્યાર સુધીમાં 86 ઉમેદવાર જાહેર કરી દીધા છે. હવે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચેહરાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટી ને લોકપ્રિયતા દિવસના દિવસે વધી રહી છે.

ત્યારે મુખ્યમંત્રીના ચહેરો જાહેર કરવા માટે લોકોના સૂચનો જણાશે સૂચનો જાણ્યા બાદ આ માનવી પાર્ટી મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરશે. મુખ્યમંત્રીના ચહેરા જાહેર કર્યા બાદ પ્રચાર પણ બમણો કરવામાં આવશે. તેવી જાણકારી મળી રહે છે.

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવા લાગતી ગુજરાતના ત્રણ દિવસ પ્રવાસે છે. તેમણે પ્રવાસ પંચમહાલ થી શરૂ કર્યો છે. તેમ જ પંચમહાલમાં ભવ્ય સભાનું સંબોધન કરશે. આ વખતે ગુજરાતમાં ભાજપને ટક્કર આપવા માટે આમ આદમી પાર્ટી મેદાને ઉતરે છે.

કોંગ્રેસ દ્વારા પણ તૈયારીઓ તે જ કરવામાં આવી છે. અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં પરિવર્તન માગે છે. અને આ વખતે આમ આદમી પાર્ટી ચોક્કસ આવશે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે.

રિપોર્ટ દ્વારા મળતી માહિતી અનુસાર આમ આદમી પાર્ટીની 92 થી 93 સીટ આવી રહી છે. તેવી જાણકારી મળી રહી છે. સાથે સાથે આમ આદમી પાર્ટી બધા રેકોર્ડ આ વખતે તોડી નાખશે તેવું જણાવવામાં આવ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *