નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નવરાત્રી યોજાશે કે નહીં, તે અંગે આપ્યા સૌથી મોટા સમાચાર.

નવરાત્રી ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નવરાત્રિના એક મહિના પહેલાં જ ખેલૈયાઓ તેમજ સંચાલકો ગરબા,આરતી સહિતની તૈયારીમાં લાગી જતા હોય છે. ગુજરાતીઓ પોતાની સૌથી મોટા તહેવાર નવરાત્રિ ને મંજૂરી મળશે કે નહીં. તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ આ વર્ષે મહામારી ના કારણે તમામ ની ખુરશી પર ગ્રહણ લાગી ગયું છે.

ત્યારે રાજ્યમાં નવરાત્રી ને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર સતત બીજા વર્ષે પણ ગરબા થી વંચિત રહેવું પડશે.

જે આ વર્ષે પણ મોટા આયોજકો ગરબાનું આયોજન કરી શકશે નહીં. જો કે હાલમાં દેશમાં મહામારીની સંભવિત ત્રીજી લહેરને લઈને આ વર્ષે પણ ગરબામાં સોશિયલ ડિસ્ટન્સ શક્ય ન હોવાનું આયોજકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

અને ઓછા ખેલૈયાઓ સાથે નું આયોજન પોસાય એમ નથી. ત્યારે નવરાત્રી મહોત્સવ ઉજવણી બાબતે મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે, રાજ્ય સરકારે આગામી પરિસ્થિતિને ધ્યાનમાં લઇને આ નિર્ણયો લીધા છે. લોકોની ધાર્મિક આસ્થા પ્રમાણે છૂટછાટ આપવામાં આવશે.

અમદાવાદની પ્રતિષ્ઠિત ક્લબો નવરાત્રિનું આયોજન કર્યું છે. ક્લબો અને નવરાત્રિનું આયોજન બંધ કરી દીધું છે. ક્લબમાં હજારો મેમ્બર્સને સરકારે જાહેર કાર્યક્રમમાં 400 લોકોને મંજૂરી આપી છે.

ત્યારે સરકારની ગાઇડલાઇન મુજબ આયોજન કરવું અશક્ય છે. માટે નવરાત્રિમાં શેરીમાં ગરબા રમવા માટે છૂટછાટ મળી છે. નવરાત્રિમાં પ્રસાદ વિતરણ પર પ્રતિબંધ છે. પાર્ટી પ્લોટ, જાહેર મેદાન અને ક્લબમાં ગરબા રમવા માટે ની છૂટછાટ આપવામાં આવી નથી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *