વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર, જાણો.

વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ-તેમ ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ જોવા મળી રહી છે. ગુજરાતમાં કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી પણ સક્રિય થઇ છે. તેમ છતાં આમ આદમી પાર્ટી પણ સતત ખરાબ સમાચાર આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ પાર્ટી છોડીને જઈ રહ્યા છે.

સુરત માં આમ આદમી પાર્ટી ડૂબવાને આરે છે. વધુમાં 8 કોર્પોરેટરો બેઠકમાં ગેરહાજર રહ્યા છે. અગાઉ પાંચ કોર્પોરેટરો ભાજપમાં જોડાયા હતા.

સુરતમાં હવે આમ આદમી પાર્ટીના વિસર્જન ના એંધાણ દેખાઈ રહ્યા છે. થોડાક દિવસો પહેલા જ આમ આદમી પાર્ટીના પાંચ કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ ગયા હતા.

જેના કારણે હાલ સુરતના રાજકારણમાં મોટી હલચલ થઈ જાય બેઠકમાં કોર્પોરેટર ગેરહાજર રહ્યા હતા.

ભાજપમાં 5 કોર્પોરેટ જોડાયા છે, તેમને ડિસ્કકોલીફાય કરવા માટે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પાર્ટીના બીજા કોર્પોરેટરો પણ ગેરહાજર રહ્યા હતા.

જેથી તેમની ગેરહાજરીને લઇને હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. ગેરહાજર રહેવા પાછળ જે કોર્પોરેટરોએ કારણ બતાવ્યા છે તે ખૂબ હાસ્યસ્પદ હોવાનું સામે આવ્યું છે.

તો બીજા કોર્પોરેટર એવું કહ્યું કે તેનું વાહન પંચર થઈ ગયું છે. જેથી તે નહીં આવી શકે સાથે જ કોર્પોરેટર એવું કહ્યું કે તેઓ સામાજીક પ્રસંગમાં ગયા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *