Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
કોંગ્રેસના કદાવર નેતાએ આપ્યું મોટું ચોકાવનારું નિવેદન, કહ્યું કોંગ્રેસ ચૂંટણી નહીં જીતી શકે, કેમ કે.. - GUJJUFAN

કોંગ્રેસના કદાવર નેતાએ આપ્યું મોટું ચોકાવનારું નિવેદન, કહ્યું કોંગ્રેસ ચૂંટણી નહીં જીતી શકે, કેમ કે..

કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે પોતાની જ પાર્ટી વિષે મોટું નિવેદન આપ્યું છે. બુધવારે જમ્મુ-કાશ્મીરના પૂંછ એક રેલીને સંબોધિત કરીને પૂર્વ મુખ્યમંત્રી ગુલામનબી આઝાદે કહ્યું હતું કે, હું કોઈ ભ્રમમાં નથી રાખવા માંગતો મને નથી લાગતું કે, આવતી લોકસભા પણ કોંગ્રેસ પાર્ટી 300 સીટો જીતી શકશે કારણ કે સ્થિતિ હજુ પણ પાર્ટી ના હિસાબે નથી.

જો હું તમને સહુને કહું છું કે હું આને પાછો લાવીશ, તો આ જુઠ થશે, અને તમારી સાથે ખોટી વાત કરવા સમાન ગણાશે. જો કે તમને એ પણ કહું છું કે આપણને પોતાના દેશ પર ગર્વ છે કે, આપણે સહુ અહીંથી શાંતિથી રહીએ છીએ.

સરકાર આવે છે અને જાય છે. જો કોઈ હંમેશા માટે છે તે પરસ્પર ભાઈચારો છે, તે માટે આપણે ભાઈચારા અને બચાવીને રાખવું જોઈએ.

આઝાદ નું નિવેદન ગુલામ નબી આઝાદ નું આ પ્રકારનું નિવેદન થી પાર્ટીના અમુક લોકોને ન ગમી શકે કારણ કે, આઝાદી પહેલેથી જ પાર્ટીના મોકલો કોના નિશાના પર છે.

છેલ્લા થોડા દિવસોમાં તેમણે જ્યારે પીએમ મોદીની પ્રશંસા કરી હતી. ત્યારથી જ તે પાર્ટીના અમુક લોકોના વિરોધ નો સામનો કરી રહ્યા છે.

વિરોધ પ્રદર્શન કરી રહેલા કાર્યકર્તાઓનું કહેવું હતું કે, કોંગ્રેસના ગુલામ નબી આઝાદે આટલું સન્માન મળ્યું છે, અને જ્યારે આજે કોંગ્રેસ મુશ્કેલીના સમયમાંથી પસાર થઇ રહી છે, ત્યારે તે પીએમ મોદીના ગુણગાન ગાઈ રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *