Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
શાહિન વાવાઝોડાની આફત ગુજરાત પરથી ટળી, પરંતુ આ વિસ્તારોમાં રહેશે ભારેથી અતિભારે વરસાદ - GUJJUFAN

શાહિન વાવાઝોડાની આફત ગુજરાત પરથી ટળી, પરંતુ આ વિસ્તારોમાં રહેશે ભારેથી અતિભારે વરસાદ

રાજ્યમાં શાહિલ વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે. ત્યારે આજે સૌરાષ્ટ્ર સહિત અનેક પંથકોમાં ભારે વરસાદ રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી. ત્યારે કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી પગલે તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે અને NDRF ની ટીમ ઉતારી દેવામાં આવી છે. ભારે વરસાદને પગલે કચ્છના 64 ગામ એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

દરિયાકાંઠાના વિસ્તારો તેમજ નીચાણવાળા ગામમાં પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. કચ્છના અનેક વિસ્તારો સહિત તાલુકામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અનુસાર વરસાદની સાથે સાથે પવનની ગતિ 70 થી 80 કિમી પ્રતિ કલાક સુધીની રહેશે. જેના પગલે આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયામાં ન જોવા માટે આદેશ આપવામાં આવ્યા છે.

આગામી ત્રણ દિવસ સુધી પવનની ગતિમાં વધારો જોવા મળશે. ત્યારે હવામાન વિભાગ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે, વાવાઝોડાને લઈને કોઈ ખતરો ગુજરાત માં જોવા મળતો નથી.

શાહિલ વાવાઝોડુ ઉત્તર-પૂર્વ સમુદ્રમાં જોવા મળ્યું છે. જેને કારણે હવામાન વિભાગ દ્વારા બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં જામનગર, દ્વારકા, ભાવનગર, કચ્છ, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે. આગામી બે દિવસ સુધી રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે.

તેવી જાણકારી આપવામાં આવી છે. આ તરફ ભાવનગર, દ્વારકા, જામનગર, દાહોદ, પંચમહાલ તેમજ મહાસાગર દાદરાનગર હવેલી 2 દિવસ વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા વરસાદ ની આગાહી કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *