Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
કૃષિમંત્રી રાઘવજી પટેલના આદેશથી ટેકાના ભાવે શરૂ થઈ ચણાની ખરીદી, ભાવ આટલા હજારને પાર - GUJJUFAN

કૃષિમંત્રી રાઘવજી પટેલના આદેશથી ટેકાના ભાવે શરૂ થઈ ચણાની ખરીદી, ભાવ આટલા હજારને પાર

ગુજરાતમાંથી ચણા ની ખરીદી વધારવાની રજૂઆત સાથે કૃષિ મંત્રી રાઘવજી પટેલ દિલ્હી પહોંચ્યા છે. રાઘવજી પટેલ કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર તોમર સાથે બેઠક કરી છે. જેમાં તે ગુજરાતમાંથી ચણાની ટેકાના ભાવે ખરીદી કરવાની રજૂઆત કરશે. મહત્વનું છે કે સરકાર દર વર્ષે 3 લાખ થી 50 હજાર મેટ્રિક ટન ચણા ની ખરીદી કરે છે.

ભાવે ખરીદી કરો ચણા ની ખરીદી વધારવા માટે કૃષિ મંત્રી રજૂઆત કરવા માટે દિલ્હી પહોંચ્યાં હતા. કેન્દ્રીય કૃષિ મંત્રી સાથે રાઘવજી પટેલ બેઠક કરશે.

કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારી પણ દિલ્હી પહોંચ્યા હતા. કેન્દ્ર સરકાર દર વર્ષે 350000 ચણા ની ખરીદી કરે છે. આ વર્ષે 6 લાખ મેટ્રિક ટન ચણા ની ખરીદી કેન્દ્ર સરકાર તે બાબતે રજૂઆત કરશે.

રાજ્યના ખેડૂતોના વિવિધ પ્રશ્નો બાબતે પણ રજૂઆત કરશે આ વખતે કેન્દ્ર છ લાખ મેટ્રિક ટન ચણા ની ખરીદી કરે તે માટેની રજૂઆત કરવામાં આવી છે.

રાજ્યના ખેડૂતોના વિવિધ પ્રશ્નો બાબતે કૃષિ મંત્રી દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે, કેન્દ્રિય કૃષિ મંત્રીએ મહત્વના નિર્ણયો લીધા છે.

ત્યારબાદ ચણા ના ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. દરેક માર્કેટ યાર્ડ ચણાના ભાવ ખૂબ ઊંચી સપાટીએ પહોંચી ગયા છે અને ખેડૂતોને સારા ભાવ મળી રહ્યો છે.

કૃષિમંત્રી રાઘવજી પટેલ દિલ્હી પહોંચ્યા છે અને ચણાના ટેકાના ભાવે ખરીદી કરવા માટેની રજૂઆત કરવામાં આવશે. સાથે અનેક મહત્વના નિયમો પણ લેવામાં આવશે

તેમ જ ખેતી વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ દિલ્હી પહોંચશે અને બેઠકમાં હાજરી આપશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *