કોંગ્રેસની હાર કે જીત નો પ્રશ્ન બીજા સ્થાને છે, ભાજપ અને AAP જીત્યા પછી…
આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી પદ માટે થવાની શક્યતા છે આ ત્રિપાંખિયા જંગનાં હાલના સીએમ રૂપાણી વર્તમાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપના વર્તમાન પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ત્રણે ભાજપની મુખ્ય નેતાગીરી વચ્ચે બહુ મોટી હરીફાઈ છે આ હરીફાઈમાં આગામી ૨૦૧૨ની ચૂંટણીમાં સત્તા નું સૂત્ર કોણ સંભાળશે તે બહુ મોટો સવાલ છે.
પરંતુ ત્રિપુટી માંથી કોણ મુખ્ય પ્રધાન બનશે આ ત્રણ માંથી હારજીતની છુપી ગેમ રમી કેન્દ્રની નેતાગીરીની રહેમ નજર હેઠળ કેન્દ્રમાં રહેલા બે ગુજરાતના મહાનુભાવો ની સંમતિ પ્રાપ્ત કરી પોતાની યોગ્યતા પ્રાપ્ત કરશે.
એ જ છેલ્લે સિકંદર સાબિત થશે. અંત માં ત્રણ માંથી આંતરિક રીતે ગુજરાતની જનતા પર વિજય મેળવી ઉપરના આકાઓને સંતોષ આપી શકશે. એ જ આખરે તો ગુજરાતનો નાથ બનશે.
આ બધી ઘટનાઓ પછી ગુજરાતની જનતાએ સૌથી મોટો પ્રશ્ન હશે કે જે, ગુજરાતનો નાથ બન્યા હશે, તે ગુજરાતને નાથ બનશે કે ગુજરાતના આનાથ બનાવશે ?
આ સંદર્ભે મળતી માહિતી મુજબ સત્ય પ્રાપ્ત થયું છે કે, આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી પદ માટે ત્રિપાંખિયો જંગ થવાની શક્યતા છે. આ ત્રિપુટી માથી અંદરોઅંદરની જે લડાઈ છે. એમાંથી કોણ વિજેતા સાબિત થશે એ કેન્દ્રની નેતાગીરી નક્કી કરશે.
ગુજરાતના ગાદીપતિ કોણ બનશે. એ કેન્દ્રમાં રહેલ ગુજરાતના કેન્દ્ર સરકાર માં રહેલ બે ટોચના ગુજરાતી નક્કી કરશે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રિપુટીનો પણ જંગ જોવા મળી રહ્યો છે.
ત્યારે આ ત્રણેય ત્રિપૂટી શ્રી નીતિન પટેલ, શ્રી રૂપાણી અને સી.આર.પાટિલ 3 એના મોઢામાં સીએમ પદના ગુલાબ જાંબુ નો મીઠો રસ રહ્યો છે. જોવાનું રહ્યું કે, આગામી સમયમાં આપણે કોને જોઈએ છીએ, આ રસ કોને મળે છે ?
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!